આપણાં દેશનાં યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર એવા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો 17 મી સપ્ટેમ્બરનાં રોજ જન્મ દિવસ આવતો હોય એ દિવસે ગુજરાતનાં ફિક્સ પગારના કર્મચારીઓને નામદાર ગુજરાત હાઈકોર્ટે 2012 માં આપેલ ચુકાદાનું પાલન કરી ન્યાય આપશો.
#remove_fix_pay_gujarat#cmogujarat