#UPDATE
આદરણીય ગૃહમંત્રી @sanghaviharsh જી અમે બે દિવસ થી રોડ પર અકસ્માત પામેલ આ અબોલ રખડતું પશુ (પાડું) ની સારવાર અહીં જ કરાવતા હતા...પણ...આજે આ પાડું મરી ગયેલ છે.આપ શ્રી ને કાલે X ઉપર આ અબોલ પશુ ની માહિતી જણાવેલ. બસ એક વિનંતી છે કે, આ અબોલ પશુઓ ની સારવાર માટે ચોક્કસ અને 1/2
આદરણીય ગૃહમંત્રી @sanghaviharsh જિ કાલે રાત્રે પેટલાદ - નડિયાદ હાઈવે કોઈ અજાણ્યા વાહન ની અડફેટે આ રખડતું પશુ (પાડું) આવી ગયેલ છે. મને સવારે જાણ થતા આપણી રાજ્ય સરકાર ની કરુણા હેલ્પ લાઈન ૧૯૬૨ ઉપર સારવાર માટે મદદ માંગેલ. તેઓ એ જણાવ્યું કે તમારા પાડગોલ ગામ માં અમે ત્યાં આવી (1/3...
આમિર ખાન અને ગૌરી સ્પ્રેટના લગ્ન સમારોહનો ઇનસાઇડ વીડિયો સામે આવ્યો
પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો.
વીડિયોમાં આમિર ખુશીથી ડાન્સ કરતા જોવા મળ્યા
લગ્ન સમારોહની ખાસ ઝલક સોશિયલ મીડિયા પર વાયરલ
#AamirKhan#GauriSpratt#Bollywood#Wedding#WeddingVideo
ગાંધીનગર-કોબા રોડ પર આવેલા ભાટ સર્કલ ખાતે નવનિર્મિત કેબલ સ્ટેડ બ્રિજનો આકર્ષક ડ્રોન નજારો...
અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત તેમજ ઝડપી બનશે...
#cablestayedbridge@CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh
में समझा था वंदे भारत एक्सप्रेस है, लेकिन नहीं
ये देश की पहली वन्दे भारत कार्गो (मालगाड़ी) निकली
कमाल तो देखिए — अब सामान भी AC में जाएगा
एक ख़ास बात — 180km की रफ़्तार से दौड़ेगी
और दो मोदी को वोट…. ❤️😂
In Deewar Amitabh Bachchan abuses Hindu Gods but kisses badge of 786.
Never goes up the stairs of a Temple but gets killed when he loses the badge.
Hindus watched the movie and would whistle at the scenes.
That's how Urduwood Brainwashed Hindus.
अमरनाथ यात्रा से जुड़ी, मुस्लिम शख्स बूटा मलिक की कहानी 100 % फ्राड और हिंदुओं को लूटने के लिए गढ़ी गई... झूठी कहानी है !!!...
कश्मीरी मुस्लिमों द्वारा रची गई इस झूठी कहानी के अनुसार 1850 से पहले अमरनाथ गुफा को कोई नहीं जानता था,यह फ़र्ज़ी खबर उड़ाई गई कि इस गुफा की खोज एक मुस्लिम बंजारे #बूटा_मलिक ने की थी...
जबकि अमरनाथ गुफा और बर्फ से बनने वाले शिवलिंग की स्तुति/यात्रा का उल्लेख ग्याहरवीं शताब्दी के धर्मग्रंथों, अकबर की आत्मकथा और 16 वी शताब्दी में अंग्रेज इतिहासकारों द्वारा खुल कर किया गया है !!
ठगी का आलम यह है कि दशकों से इस गुफा को खोजने के नाम... पर बूटा मलिक के पोते-पड़पोते, वंशज.... चढ़ावे में से करोड़ों रु ... रॉयल्टी के नाम पर हिंदुओं से हर बरस वसूलते आ रहे हैं...
सप्रमाण वीडियो देखिये और हिंदुओं से हो रही ठगी पर सिर धुनिये.....
#Hinducause
✍️ આ પેટ્રોલમાં જે 20% ઇથેનોલ મિક્સ કરવાનો પ્રયોગ છે એ અખતરો અમારી જ ગાડીઓ પર કેમ?
જો લોકોની ફરિયાદો સાચી હોય તો સામાન્ય માણસે પરસેવો પાડીને મહેનત કરીને માંડ માંડ EMI પર ગાડી ખરીદી હોય અને એની પથારી ફરી જાય તો એનાથી કેમ ભેગું થાય!!
અખતરા કરવા જ હતા તો સરકારે ગાડીઓ ખરીદીને એક વર્ષ સુધી ચલાવીને પછી જનતાની સામે મૂકવાની જરૂર હતી.
છતાંય ઇથેનોલ વાળું આપવું જ છે તો પ્યૉર પેટ્રોલનો વિકલ્પ પણ આપો જેને પ્યૉર પેટ્રોલ ખરીદવું હશે તે પ્યૉર ખરીદશે અને ગડકરી સાહેબ પર આંધળો વિશ્વાસ મૂકીને જેને ઇથેનોલ વાળું ખરીદવું હશે તે એ ખરીદશે.
લોકોને પરાણે મજબૂર ન કરો.
બાત ખતમ.
TOYOTA ने खारिज किया मनीष कश्यप का दावा, तकनीकी जाँच में गाड़ी को दी क्लीन चिट
कहा- एथेनॉल वाले E20 से नहीं बल्कि प्रदूषित पेट्रोल से आई थी इनोवा हाईक्रॉस में खराबी
https://t.co/c8Z58fuqB1
✍️ સમાચારની હેડલાઇનો.
'બ્રાહ્મણ વૃધ્ધને માર માર્યો',
'દલીત યુવતિની છેડતી',
'ક્ષત્રિય આધેડની હત્યા',
'પાટીદાર યુવકની ઘડપકડ',
'વણીક મહિલાએ ગળાફાંસો ખાધો'.
છેલ્લા કેટલાક સમયથી આપણા ગુજરાતી છાપાઓમાં વ્યક્તિની સાથે સાથે એની જ્ઞાતિ લખવાની પ્રથા શરુ થઇ છે એ સરવાળે સૌને બહુ ભારે પડવાની છે.
કોઇપણ રાષ્ટ્રને ભાંગી નાંખવુ હોય તો શિક્ષણ તો પછી આવે પણ જો વર્ગવિગ્રહ ઉભો કરો તો રાષ્ટ્ર સરળતાથી તુટી જાય.
અતિ શિક્ષિત માણસ પણ વર્ગવિગ્રહનો શિકાર જોવા મળે છે.
આ રીતે ચૂંટણી માં ખબર છપાય આ જાતિ ના આટલા ઉમેદવાર આ જ્ઞાતિ ના આટલા ઉમેદવાર શું કોઇ સમાચાર જ્ઞાતિ લખ્યા વગર ના છાપી શકાય ?
અગાઉ તો વ્યક્તિની સાથે સાથે જ્ઞાતિ લખવામાં નહોતી આવતી આ પ્રથા ખરેખર ખૂબ ખતરનાક છે સમાચાર વાંચતી વખતે કોઇપણ માણસ જ્ઞાતિનું નામ સાંભળીને લાગણીઓના પ્રવાહમાં તણાય જાય છે.
તમને જાણીને આશ્વર્ય થશે પણ સમાજને વર્ગવિગ્રહથી દૂર રાખવાની જેની જવાબદારી છે એવા શિક્ષિત લોકો પણ વ્યક્તિની સાથે જ્ઞાતિનું નામ વાંચીને વધુ ભાવુક થાય છે. મીડિયાની નૈતિક જવાબદારી ખૂબ મોટી છે એ ખુદ મીડિયા પણ જાણે અને સમજે છે. એક જ વાક્ય જો યોગ્ય રીતે લખાય તો સમાજને વિકાસની દીશા તરફ લઇ જાય અને જો એ જ વાક્ય અયોગ્ય રીતે લખાય તો સમાજને વિનાશ તરફ પણ ખેંચી જાય.
કોઇ વ્યક્તિએ કોઇ ગુનો કર્યો હોય તો એ માત્ર ગુનેગાર છે એને કોઇ ધર્મ કે જ્ઞાતિ નથી હોતી પણ સમાચારપત્રમાં જ્યારે એ ગુનેગારના નામની આગળ ધર્મ કે જ્ઞાતિ લખાય ત્યારે ગુનેગાર હોવા છતા માત્ર જ્ઞાતિના કારણે ગુનેગારની તરફદારી કરવાના બનાવો પણ વધતા જાય છે.
મીડિયા જ આના માટે દોષિત છે એવુ પણ હું નથી કહેતો કારણકે લોકોને ગમે એવુ લખાતુ હોય છે. ઘણીવખત કોઇ એક સમાચારપત્ર લખે એટલે પછી બીજા પણ લખે પરંતું સક્ષમ અને સમૃધ્ધ સમાજ માટે આવુ લખવાનું બંધ કરવાની કોઇએ તો પહેલ કરવી જ પડશે.
જો આવુ જ ચાલ્યા કર્યુ તો વર્ગવિગ્રહ એની ચરમસીમાએ પહોંચતા વાર નહિ લાગે અને વર્ગવિગ્રહની આ આગમાં આપણે બધા બળીને ખાક થઇ જશું.
હું આપને દિલથી કહુ છુ કે જ્યારે જ્યારે કોઇ વ્યક્તિના નામની સાથે સાથે એના સમાજ કે જ્ઞાતિનું નામ સાંકળવામાં આવે છે ત્યારે ત્યારે બહુ પીડા થાય છે.
દરેક માણસ પોતે જે જ્ઞાતિમાં જન્મયો હોય જે જ્ઞાતિ પ્રત્યે આદર કે સન્માન હોય એ સ્વાભાવિક છે પણ સમાચારોમાં નામની સાથે જ્ઞાતિ ભળે છે ત્યારે ભાવુકતા માણસને ભાન ભૂલાવી દે છે.
વ્યક્તિની ખરાબ બાબતો જ નહિ સારી બાબતોમાં પણ નામનો જ ઉલ્લેખ થવો જોઇએ જ્ઞાતિનો ઉલ્લેખ કરવાની કોઇ જ જરુર નથી કારણકે ખરાબ વ્યક્તિ સમગ્ર સમાજ માટેની શરમ છે અને સારી વ્યક્તિ સમગ્ર સમાજ માટેનું ગૌરવ છે.
માણસ પોતાની જ્ઞાતિ કે ધર્મને પ્રેમ કરે એમાં કોઈ વાંધો નથી પણ બીજી જ્ઞાતિ કે ધર્મને નફરત કરે ત્યારે આતંકવાદ જન્મ લે છે.
સમાજના જાગૃત નાગરીક તરીકે આપણે એક કામ ન કરી શકીએ ? આપણે સાથે મળીને પત્ર દ્વારા કે મેઇલ દ્વારા જુદા જુદા સમાચારપત્રોના તંત્રીશ્રીઓને એક આદર સાથેની અરજ કરીએ કે આપના સમાચારપત્રની ગરીમાં જાળવીને આપ વ્યક્તિની સાથે એની જ્ઞાતિ લખવાની ઉભી થયેલી પરંપરા બંધ કરવામાં સહકાર આપો. હું તો તમામ સમાચારપત્રોના તંત્રીને પત્ર લખીને વિનંતી કરવાનો છું આપ ઇચ્છો તો આપ પણ આ કાર્ય કરીને આપની લાગણી એમના સુધી પહોંચાડી શકો.
વોટ્સએપ દ્વારા પ્રાપ્ત.
माननीय प्रधानमंत्री श्री @narendramodi जी की प्रेरणा से आयोजित 'सोमनाथ स्वाभिमान पर्व' के अंतर्गत श्री सोमनाथ ट्रस्ट द्वारा भगवान श्री सोमनाथ महादेव की विशेष महापूजा का दिव्य आयोजन...
श्रद्धालु प्रत्यक्ष/ऑनलाइन सहभागी बनें।
हर हर महादेव 🔱
#SomnathSwabhimanParva#JaiSomnath