તળાજા તાલુકાની સંકલન સમિતિની બેઠક મામલતદાર કચેરી ખાતે યોજાઈ,પ્રાંત અધિકારીશ્રી,મામલતદારશ્રી,તા.પં પ્રમુખશ્રી અને તમામ અધિકારીઓની ઉપસ્થિતિમાં વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ સાથે તાલુકાના વિકાસ સાથે જોડાયેલા વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓની સમીક્ષા કરી!
(૧/૨)
સુસ્વાગતમ🙏🏻
વિશ્વનેતા, આત્મનિર્ભર ભારતના પ્રણેતા, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબનું ગુજરાતની પાવનધરા પર હાર્દિક સ્વાગત છે.
#SemiconHubBharat#PMinSanand
સંવાદ, સમન્વય અને સંગઠનશક્તિ!
આજે દાહોદ જિલ્લાની મોરચાની સંયુક્ત બેઠકમાં મોરચાના પ્રમુખો અને હોદ્દેદારો સાથે સંવાદ સાધ્યો તથા સંગઠનાત્મક માર્ગદર્શન આપ્યું.
#One_Day_One_Assembly
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વાર મહેસૂલ વિભાગમાં પસંદગી પામેલ વર્ગ-3 સંવર્ગના 2389 મહેસૂલી તલાટીઓને ગાંધીનગર ખાતે મહેસૂલ રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મહિડા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં નિમણૂકપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
Prime Minister Takaichi and I believe that technology partnership will become the strongest pillar of our cooperation. To realise this vision, we have today issued a Joint Statement in the field of AI. Several leading institutions of India’s AI ecosystem have also signed agreements with their Japanese partners today. We also discussed linkages in energy, people-to-people ties and cooperation in education.
सनातन संस्कृति और अटूट श्रद्धा के पावन प्रतीक ‘अमरनाथ यात्रा’ की शुरुआत पर सभी शिवभक्तों को हार्दिक शुभकामनाएं।
बाबा बर्फानी के दर्शन की यह पावन यात्रा सभी के लिए मंगलमय हो। महादेव की कृपा सब पर सदैव बनी रहे।
- जय बाबा बर्फानी!
#AmarnathYatra
"When the Going Gets Tough,
The Tough Get Going."
आज जब पूरी दुनिया अनिश्चितताओं और वैश्विक चुनौतियों से जूझ रही है, तब भी भारत 7.7% GDP Growth के साथ दुनिया की Fastest Growing Major Economy बनकर उभर रहा है।
ખેડૂતોની મહેનત અને લાગણીનું સન્માન કરતી ગુજરાત સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને અન્નદાતાના આર્થિક હિતોને મજબૂત બનાવ્યા છે.
ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈન અને વીજ ટાવર માટે હવે ખેડૂતોને જંત્રીના દરે નહીં, પરંતુ બજાર ભાવના બમણા દરે વળતર મળશે. જમીનની વાસ્તવિક બજાર કિંમત પારદર્શક રીતે નક્કી થાય તે માટે 'માર્કેટ રેટ કમિટી (MRC)'ની રચના કરવામાં આવશે, જેમાં અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિઓ અને અધિકૃત માર્કેટ વેલ્યુઅરને પણ સ્થાન આપવામાં આવશે.
સાથે જ, અગાઉ ત્રણ તબક્કામાં મળતું વળતર હવે એકસાથે 100 ટકા ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી ખેડૂતોને ઝડપી અને સંપૂર્ણ લાભ મળી રહે.
ગુજરાત સરકારનો દરેક નિર્ણય અન્નદાતાના હિત, સન્માન અને સમૃદ્ધિને સમર્પિત છે. ખેડૂતોની પ્રગતિ જ વિકસિત ગુજરાતની સાચી ઓળખ છે.
#gujarat
"પ્રશિક્ષણ એટલે સંગઠનની શક્તિ, વિચારની સ્પષ્ટતા અને સેવાના સંકલ્પને વધુ મજબૂત બનાવતી પ્રક્રિયા."
પાલિતાણા ખાતે 'પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાભિયાન ૨૦૨૬' અંતર્ગત આયોજિત તળાજા તાલુકા મંડળ તથા શહેર મંડળના પ્રશિક્ષણ વર્ગમાં ઉપસ્થિત રહી અધ્યક્ષ તરીકે સેવા આપવાનો અને સાથી(૧/૨)
વરિષ્ઠોનું સન્માન એ જ આપણી સંસ્કૃતિ અને સંકલ્પની ઓળખ છે.
ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી @ADevvrat જીની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિમાં અને કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગરના સાંસદ શ્રીમતી @Nimu_Bambhaniya જીની ગરિમામય ઉપસ્થિતિમાં ભાવનગર ખાતે આયોજિત રાષ્ટ્રીય વયોશ્રી યોજના શિબિરમાં(૧/૪)
આજ રોજ મારા પરમ સ્નેહી મિત્ર શ્રી અરવિંદભાઈ ભટ્ટ દ્વારા તળાજા વિધાનસભા બેઠકના ભવ્ય વિજય માટે વલભીપુર તાલુકાના પાણવી ગામે શ્રી રામદેવપીર બાપાના દર્શનની માનતા કરેલ,જે આજે શ્રદ્ધાપૂર્વક પૂર્ણ કરી તેમજ રામદેવપીર બાપાના દર્શન કરી સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી!(૧/૨)
ગત રોજ તળાજા તાલુકાના ઠળિયા ગામ ખાતે ગામ સમસ્ત આયોજિત ભાવનગર જિલ્લાના નવનિયુક્ત પદાધિકારીઓ, હોદ્દેદારોશ્રીઓનાં "સન્માન સમારોહ" માં ઉપસ્થિત રહી તમામ પદાધિકારીઓને શુભકામનાઓ પાઠવી,યશસ્વી કાર્યકાળની મંગલકામનાઓ પાઠવી!
(૧/૨)
ગત રોજ મારા મત વિસ્તાર તળાજાની નરસિંહ મહેતા વિદ્યાલય ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા પ્રેરિત “સંસ્કૃત કક્ષ”નું ઉદ્ઘાટન કર્યું.
આ કક્ષમાં વિવિધ શૈક્ષણિક ચાર્ટ, દૃશ્યાત્મક સામગ્રી અને સરળ અભ્યાસ પદ્ધતિઓ દ્વારા સંસ્કૃત ભાષા શીખવાની અનોખી અને અસરકારક વ્યવસ્થા ઊભી કરવામાં(૧/૨)