માનનીય શ્રી સી.આર.પાટીલ સાહેબે 11 માસ કરાર આધારિત એન.એચ.એમ.કોન્ટ્રાકટ પર કામ કરતા કર્મચારીઓ તેમજ અન્ય કરાર આધારિત ને કાયમી કરવાની અને સમાન કામ અને સમાન વેતન આપવાની જાહેરાત તા.24.9.2021 ના રોજ કરેલ.પરંતુ ખૂબ જ દુઃખ સાથે એમ કહેવું પડે છે. જે આજ દિન સુધી કરેલ નથી.
હવે તો બિહાર એ પણ આપ્યો પગાર વધારો....ગુજરાત સરકાર ક્યારે જાગશે??RBSK ડોક્ટર્સ ને છેલ્લા પાંચ વર્ષ થી એક પણ રૂપિયા પગાર વધારો આપ્યો નથી...બિહાર માં વગર ચૂંટણી એ આપ્યો.. આપણે તો હવે ચૂંટણી આવી..અત્યારે નહીં તો ક્યારે આપશો???
બિહારમાં - ૬૫,૦૦૦
ગુજરાત માં ફકત ૨૫,૦૦૦