ચારણી સાહિત્યના ડિંગળ શાસ્ત્રમાં 'સપાખરું' છંદ આમ તો ગીત ગણાય છે પણ તે ગીત હોવા છતાં ગવાતાં નથી એનો પાઠ જ થાય છે. કચ્છના લક્ષ્મી ગઢવી એમનાં સપાખરાં માટે ખૂબ જાણીતાં છે. આવો સાંભળીએ એમના કંઠે 'મા ખોડિયારનું સપાખરું'.
#મારીભાષા_મારુંગૌરવ#Gujarat#ગુજરાતી