ગ્રામસેવકોને યોગ્ય પગારધોરણ અને પ્રમોશનની તકો આપવામાં આવે તથા લાંબા સમયથી પડતર રહેલા સેવા સંબંધિત પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે.
#GramsevakNyayLadat
ખેડૂતોના હિતમાં સતત કાર્ય કરતા
અને ગુજરાતના કૃષિક્ષેત્રને નવી દિશા આપતા
ગુજરાત રાજ્યના માનનીય કૃષિમંત્રીશ્રી
શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબશ્રીને
જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ...
આપનું આરોગ્ય, દીર્ઘાયુષ્ય અને સતત ઉત્સાહી જનસેવાની ભાવના જળવાઈ રહે તેવી પ્રાર્થના...
ખેડૂત કલ્યાણ માટે આપનું માર્ગદર્શન અને નેતૃત્વ સૌને હંમેશા પ્રાપ્ત થતું રહે એવી શુભકામનાઓ...
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ
ગુજરાત રાજ્ય પંચાયત કર્મચારી મહાસંઘનો હૃદયપૂર્વક આભાર! 🙏✨
ગ્રામસેવક સંવર્ગના પડતર પ્રશ્નોના ન્યાયિક અને વાજબી નિરાકરણ માટે ગુજરાત સરકારના માનનીય મંત્રીશ્રીઓ સમક્ષ સત્તાવાર બેઠક ફાળવવા અંગેની લેખિત રજૂઆત કરવા બદલ ગુજરાત રાજ્ય પંચાયત કર્મચારી મહાસંઘના હોદ્દેદારોનો ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.
સંગઠનની આ પહેલથી ગ્રામસેવક કેડરના પ્રશ્નોને યોગ્ય વાચા મળશે એવી પૂરી આશા અને વિશ્વાસ છે.
#GramsevakNyayLadat
ગ્રામસેવકોને યોગ્ય પગારધોરણ અને પ્રમોશનની તકો આપવામાં આવે તથા લાંબા સમયથી પડતર રહેલા સેવા સંબંધિત પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે.
#GramsevakNyayLadat@Guj_Gramsevak