પરંતુ સામાન્ય વહીવટ વિભાગના અન્ય પરિપત્ર નું પાલન નથી થયું જેમ કે ગંભીર માંદગી,દિવ્યાંગ અને પતિ-પત્ની કિસ્સામાં બદલીઓ ઉપરાંત બદલીઓમાં જે-તે ગ્રુપ ને બદલી ટ્રેડ ને ધ્યાને લીધેલ છે.તો આવી અન્યાયી બદલી તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે.@PMOIndia@narendramodi@AmitShah@CMOGuj
રાજ્યની સરકારી આઈ.ટી.આઈ માં કામ કરતા 2100 કરતા વધારે ટેક્નિકલ કર્મચારીઓ ની કોઈ પણ કારણોસર વગર જાહેર હિત માં બદલી કરવામાં આવી છે .જે બદલીઓમાં સામાન્ય વહીવટ વિભાગના પરિપત્ર નો ઉલ્લેખ છે.
#stoppublicinterestTransfer#બદલીરોકો#જાહેરહિતબદલીઓ_રદકરો
મુખ્ય ઠરાવો બાકી છે.
1)૧/૪/૨૦૦૫ પહેલા નિમણૂક પામનાર માટે જીપીએફ અને જૂની પ��ન્શન યોજના
2) 1/4/2005 પછી નિમણૂક પામનાર માટે Cpf માં 14 % ફાળો
3) HRA
4) સળંગ નોકરીનો ઠરાવ પણ બાકી
5) 10 20 30 ના ઉચ્ચતર પગાર ધોરણ વાળો બાકી બધા ઠરાવો સત્વરે કરો.
@CMOGuj @Bhupendrapbjp @narendramodi