@SJEDGujarat@CMOGuj
આદરણીય સામાજિક કલ્યાણ વિભાગના અધ્યક્ષ શ્રી છેલ્લા ત્રણ દિવસથી e સમાજ કલ્યાણ ની સાઇટ જ નથી ચાલતી.. યોજનાઓનો લાભ વિદ્યાર્થીઓને આપવું હોય તો સારી રીતે આપવો જોઈએ છેલ્લા બે દિવસ સાઈડ ખૂબ જ સારી રીતે ચાલે તેવી આપને વિનંતી કરવામાં આવે છે
GPSC
પેહલા 400 માંથી 30 પ્રશ્નો માં ભૂલ આવતી ...
😠હવે 200 માંથી 35 પ્રશ્નો ભૂલો આવે છે....
અને હા દરેક પ્રશ્ન માટે 100 rs તો ઉમેદવારને જ આપવાના 😠
🤔કેટલા રૂપિયા ભેગા થયા હશે ? તે તો રામ જાણે.
🤔આ જેટલા પણ પ્રશ્નો સુધર્યાં એના પૈસા પાછા આપશે અધ્યક્ષ શ્રી ??🤔
📌 પરીક્ષા તો ઉમેદવાર આપે છે, પણ જવાબદારી કોણ આપશે ?🫣
😷#GPSC દ્વારા 20 એપ્રિલ, 2025ના રોજ લેવાયેલી Advt. No. 240/2024-25 અંતર્ગત યોજાયેલી #પ્રિલિમ્સ પરીક્ષાની #Final_Answer_Key (Declared on 05-07-2025) મુજબ, કુલ 200 પ્રશ્નોમાંથી:
🛑 19 પ્રશ્નોના #જવાબ_બદલાયા છે
🛑 14 પ્રશ્નો #રદ (Cancelled) કરાયા છે
🛑 4 પ્રશ્નોમાં #બે_જવાબ માન્ય રાખવામાં આવ્યા છે
👉 કુલ મળીને 37 પ્રશ્નો (200 માંથી) સ્પષ્ટ રીતે ત્રુટિગ્રસ્ત હતાં —
અંદાજે 18.5% પ્રશ્નપત્ર અયોગ્ય છે.
📉 આવા તથ્યો માત્ર “પ્રશ્નપત્રના ગુણવત્તા સંબંધી પ્રશ્ન” નથી —
એ તો એક આખી ભરતી પ્રક્રિયા પર સવાલ પેદા કરે એવી ગંભીર બાબત છે.
🎯 GPSC જેવી પ્રતિષ્ઠિત આયોજક સંસ્થા પાસે શું આવી કોઇ નીતિ નથી
જો નિશ્ચિત સંખ્યાથી વધુ પ્રશ્ન રદ થાય કે બદલાય,
તો:
📌– જવાબદારી નક્કી થાય ?
📌– પરીક્ષા રદ્દ કરવામાં આવે ?
📌– પરીક્ષાર્થીઓને વળતર મળે ?
🤔દરેક વખતે પાડાને વાંકે પખાલીને ડામ ક્યાં સુધી ?
💬 આ વખતે તો ઉમેદવારોએ ફી આપી, હેતુપૂર્વક પડકાર કર્યો, પણ એમના આશાઓની પાંખ "આયોગની અદ્રશ્ય ભૂલો" માં કાપી નાખવામાં આવી.
📣 આ માટે હવે સ્પષ્ટ નીતિ હોવી જ જોઈએ —
જે કહે કે:
"જો 15% થી વધુ પ્રશ્ન બદલાય કે રદ થાય, તો ભરતી પ્રક્રિયા સ્થગિત કરીને #જવાબદારો સામે કાર્યવાહી કરો."
❗️ કારણ કે જ્યારે 15% થી વધુ પ્રશ્ન રદ થાય કે બદલાય, ત્યારે તે માત્ર ભૂલ નથી રહેતી —
તે હજારો ઉમેદવારોના #ભવિષ્યને બિનમૂલ્યે બુંજય નાંખે છે.
🤔 શું આયોગ જાણતા હોય છતાં આવા સવાલ છોડી આપે છે?
🤔શું હવે પ્રિલિમ્સમાં પણ મનમાની અને ગોઠવણી શરૂ થઈ છે?
#ઇન્ટરવ્યુમાં તો મનમાં જે આવે તે કરે છે,
😠તો હવે પ્રિલિમ્સમાં પણ નવી રમત શરુ કરી છે શું ?
📣 હવે GPSC ઉપર મૌનવ્રત નહીં, પણ જવાબદારી લેવામાં આવે તે જરૂરી છે.
#GPSC
#PaperLeakNahiPaperFault
#CandidateJustice
#BhoolNahiJawabdari
#GPSC_Reform
@Bhupendrapbjp@kuberdindor@irushikeshpatel@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@jigneshmevani80@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@Chaitar_Vasava@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@GenibenThakor@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9
@GPSC_OFFICIAL@Hasmukhpatelips
ગાંધીજી "કર વધારા" સામે સત્યાગ્રહ કરી સુધારો કરતા ,
કળિયુગના ગાંધી સુધારા માટે કર નાખે જ જાય છે પણ સુધારો નથી થતો.
GPSC માં રેફોમૅ માટે aspirant ઉપર નાખવામાં આવતો કર ૨૧ ની સદીનો "હૈડીયા વેરો" છે.
@GPSC_OFFICIAL@Hasmukhpatelips
શું જાણી જોઈને ગામડાના છવાડા ના વિદ્યાર્થીઓને દૂર દરરાજ પરીક્ષા કેન્દ્રો આપીને છેવાડાના વિદ્યાર્થીઓને સરકારી નોકરીઓથી વંચિત રાખવાનો આ એક ષડયંત્ર તો નથી ને?
કેમ ગાંધીનગર અને અમદાવાદ વાળા ને તેમના જ શહેરમાં કેન્દ્ર આપવામાં આવે છે??
સ્પર્ધા તો બરાબરીની થવી જોઈએ...
@GPSC_OFFICIAL@Hasmukhpatelips
બહારના જિલ્લામાં મુખ્ય પરીક્ષા રાખવાથી ગામડાના વિદ્યાર્થીઓને પડતી તકલીફો ને ધ્યાનમાં રાખી ગામડાના વિદ્યાર્થીઓને દરેક વિષયમાં 10 માર્ક વધારાના આપવા આપણા સંવેદનશીલ અધ્યક્ષ અને વિનંતી કરવામાં આવે છે.. છેવાડાના વિદ્યાર્થીઓનો વિકાસ જ રાજ્યનો સાચો વિકાસ છે
@GPSC_OFFICIAL@Hasmukhpatelips
મુખ્ય પરીક્ષા ના કેન્દ્રો અન્ય શહેરોમાં રાખવાથી છેવાડાના વિદ્યાર્થીઓને પડતી તકલીફોની ભરપાઈ કરવા માટે તેમને મુખ્ય પરીક્ષાના દરેક વિષયમાં 10 માર્ક્સ વધારે આપવાની આયોગને વિનંતી કરવામાં આવે છે. મુસાફરીમાં તેમનો સમય બગડે છે તેમજ સાયકોલોજીકલ અસરોને ધ્યાનમાં રાખીને
@GPSC_OFFICIAL@Hasmukhpatelips
2/2
જગ્યા બદલાવાથી તેમજ પીજીમાં યોગ્ય સુવિધા ન મળવાથી ગામડાના વિદ્યાર્થીઓનું પર્ફોમન્સ ઘટે છે જેથી હું આજના ગાંધીજી એવા આપણા આદરણીય અધ્યક્ષ સાહેબને વિનંતી કરું છું કે ગામડા ના વિદ્યાર્થીઓને દરેક વિષયમાં 10 માર્કનું Grassing આપવા નમ્ર વિનંતી. હરીફાઈ સમાન હોવી જોઈ
@GPSC_OFFICIAL@Hasmukhpatelips
1/2
મુખ્ય પરીક્ષાના કેન્દ્રો માત્ર ગાંધીનગર અને અમદાવાદમાં રાખવાથી છેવાડાના વિદ્યાર્થીઓને પડતી તકલીફો
1. મુસાફરીમાં સમયનો બગાડ
2. અચાનક વાંચવાની જગ્યા બદલાવાથી કાર્ય ક્ષમતા પર અસર
3.પાંચ દિવસ ગાંધીનગરમાં રહેવાનો ખર્ચો 5000
4. મુસાફરી અને અન્ય ખર્ચાઓ
@MachchhPay66175@GPSC_OFFICIAL Tame bhai Bhens Agak bhagwat vancho cho...
એક તરફ યુપીએસસી નિષ્ફળ થયેલા વિદ્યાર્થીઓને પણ પોતાની પ્રતિભા સાબિત કરવાનો મોકો આપી રહી છે #Partibhasetu જ્યારે બીજી તરફ નવા ચેરમેન આવ્યા ત્યારથી જીપીએસસી વિદ્યાર્થીઓની પ્રતિભા સામ દામ દંડ ભેદ ભ્રષ્ટાચાર થી દબાવવાની કોશિશ કરી રહી છે
@Hasmukhpatelips આદરણીય અધ્યક્ષ શ્રી રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ત્રણ ના અભ્યાસક્રમમાં તમે ચોખા શબ્દોમાં લખ્યું છે કે પ્રશ્નોમાં આંતરિક વિકલ્પ રહેશે નહીં તો પછી મુખ્ય પરીક્ષા દરમિયાન ઓએમઆર આપવાનો મતલબ શું છે કે હવે તમે અભ્યાસક્રમને પણ અનુસરવા નથી માંગતા ???
@GPSC_OFFICIAL@Hasmukhpatelips આદરણીય અધ્યક્ષ શ્રી રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ત્રણ ના અભ્યાસક્રમમાં તમે ચોખા શબ્દોમાં લખ્યું છે કે પ્રશ્નોમાં આંતરિક વિકલ્પ રહેશે નહીં તો પછી મુખ્ય પરીક્ષા દરમિયાન ઓએમઆર આપવાનો મતલબ શું છે કે હવે તમે અભ્યાસક્રમને પણ અનુસરવા નથી ???
@GPSC_OFFICIAL@Hasmukhpatelips@YAJadeja
આદરણીય અધ્યક્ષ સાહેબ જીપીએસસીની સિસ્ટમ સુધારવા ઈચ્છતા હતા પરંતુ જેમ ભારતના ઇતિહાસમાં મોહમ્મદ બિન તુગલક ના સુધારાથી સમગ્ર પ્રશાસન પરેશાન હતું એવી જ હાલત હાલ જીપીએસસીના સુધારાથી વિદ્યાર્થીઓની છે. સિસ્ટમને સરળ બનાવી કે વધુ કોમ્પ્લીકેટેડ એ જ સમજી નથી શકાત
@Hasmukhpatelips આદરણીય સાહેબ શ્રી અત્યારે તમારા ઘરમાં જે આગ લાગી છે ને એને પહેલા બુજાવો..
ડીવાયએસઓની મુખ્ય પરીક્ષાના પેપરના છબરડા
જાહેરાત નંબર 240 ની પ્રાથમિક પરીક્ષા નું રિઝલ્ટ બાકી
જાહેરાત નંબર 47 ની મુખ્ય પરીક્ષા ને આઠ મહિના થયા હોવા છતાં રીઝલ્ટ બાકી
ઇન્ટરવ્યૂ પ્રથા શંકા ના દાયરામાં
@GPSC_OFFICIAL@Hasmukhpatelips
જીપીએસસી આયોગ અને અધ્યક્ષ દ્વારા ગેરલાયક જાહેર કરેલ ઉમેદવારનું આયોગના અધ્યક્ષ પોતે સન્માન કરે ત્યારે તેમને શું લાગણી અનુભવી હશે એકવાર જણાવવા અધ્યક્ષ શ્રી ને વિનંતી...
તમારો અભિપ્રાય અમારા માટે સોનાની લકીર છે પણ શું તમે જ તમારા અભિપ્રાય સાથે સહમત ન હતા??
@Hasmukhpatelips આદરણીય સાહેબ શ્રી જે વિદ્યાર્થીને તમે ને તમારી પેનલ દ્વારા જીપીએસસી માટે ગેરલાયક સમજીને માત્ર 35 માર્ક આપ્યા એ જ ઉમેદવારનું યુપીએસસી પાસ થયા પછી સન્માન કરતા તમને કેવો અનુભવ થયો???
તમારા મતે જે ઉમેદવારો જીપીએસસી ને લાયક ન હતા એમનું સન્માન કરીને તમે કેવી લાગણી અનુભવી રહ્યા છો???
@Hasmukhpatelips આદરણીય સાહેબ શ્રી DYsoની મુખ્ય પરીક્ષા ના જવાબોની ચકાસણીમાં થયેલા છબડાઓ ધીમે ધીમે સામે આવી રહ્યા છે ત્યારે આપ સાહેબને ગાંધી સિંધિયા માર્ગે નમ્ર વિનંતી છે કે Dysoનું રીઝલ્ટ પાછું ખેંચી લેવામાં આવે તેમજ તેના પેપર ફરીથી તપાસવામાં આવે અન્યથા ભગતસિંહ સિંધિયા માર્ગે આંદોલન કરવામાં આવશે
@Hasmukhpatelips એક સમયે તો જ્યારે જીપીએસસી આવા પ્રશ્નો પૂછીને માતૃભાષા નું મહત્વ વધારવાના પ્રયત્નો કરી રહી હતી અને એક આજનો સમય છે જ્યારે જીપીએસસી માતૃભાષાના મહત્વને સતત ઘટાડવાના પ્રયત્નો કરી રહી છે.. જીપીએસસીના ઇતિહાસનો અંધકાર મય યુગ
@Hasmukhpatelips ડીવાયએસઓની મુખ્ય પરીક્ષામાં ખોટા પ્રશ્નોના પણ ઉચ્ચ માર્ક આપ્યા ના અહેવાલો સામે આવ્યા છે ત્યારે આપ સાહેબે તાત્કાલિક ધોરણે Dysoની મુખ્ય પરીક્ષા રદ કરી અને મહેનતુ વિદ્યાર્થીઓનો ન્યાય ન થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ.ક્યાં સુધી જીપીએસસી પોતાના મળતીયાઓને પાસ કરાવવા આવો અન્યાય કરતી રહેશે?