भाजपा के कार्यकर्ताओं के लिए पद से कहीं अधिक महत्वपूर्ण देश, हमारी युवा पीढ़ी और विद्यार्थी हैं। आज केंद्रीय शिक्षा मंत्री श्री @dpradhanbjp जी का अपने पद से इस्तीफा इसी को दर्शाता है।
मोदी सरकार देश के युवाओं की भावनाओं का सम्मान करती है और पेपर लीक के विरुद्ध आवश्यक सुधारों के लिए कटिबद्ध है। पेपर लीक के दोषियों को कठोर दंड मिले, इसके लिए मोदी जी द्वारा लिए गए निर्णय सराहनीय हैं। मुझे पूर्ण विश्वास है कि इन कदमों से NEET परीक्षा में सफल हुए विद्यार्थियों के साथ पूरा न्याय होगा।
धर्मेंद्र प्रधान जी ने अपने कार्यकाल में राष्ट्रीय शिक्षा नीति (NEP) के प्रभावी क्रियान्वयन, मातृभाषाओं में परीक्षाओं की व्यवस्था, पीएम श्री विद्यालयों के विस्तार, डिजिटल शिक्षा को बढ़ावा देने, कौशल विकास एवं उद्योग-अकादमिक समन्वय को सुदृढ़ करने की दिशा में महत्वपूर्ण सुधार किए हैं। परीक्षा प्रणाली को अधिक समावेशी और छात्र-केंद्रित बनाने की दिशा में भी उनके प्रयास उल्लेखनीय रहे हैं। उनका कार्यकाल भारत को विकसित राष्ट्र बनाने के संकल्प के प्रति उनके समर्पण का परिचायक है।
The wait is over! 🇮🇳🥉
Jhandu Kumar wins India’s first medal at #CWG2026, clinching Bronze in Men’s Heavyweight Para Powerlifting with a phenomenal 190kg lift.
A proud moment for Team India! 🇮🇳
#Cheer4Bharat#CWG2026
આપણો ભવ્ય અને સમૃદ્ધ વારસો ! 🏛️
વડોદરાના વડાજ ગામમાં સ્થિત સોલંકી વંશના ગૌરવ સમાન રાજા સિદ્ધરાજ જયસિંહના શાસનકાળમાં રાજમાતા મીનળદેવીના માર્ગદર્શન હેઠળ નિર્માણ પામેલી ૯૧૩ વર્ષ જૂની ઐતિહાસિક વાવનું પુનઃસ્થાપન કાર્ય પૂર્ણ થયું છે.
આપણી ભવ્ય વિરાસતને પુનઃજીવંત કરી આગામી પેઢી સુધી પહોંચાડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. 🙏
માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે આજે કચ્છ ખાતેની ભારત-પાકિસ્તાનની અત્યંત સંવેદનશીલ દરિયાઈ સરહદ 'હરામીનાળા' વિસ્તારની સ્પીડ બોટમાં મુલાકાત લઈને સુરક્ષાની સ્થિતિનું સંપૂર્ણ મૂલ્યાંકન કર્યું હતું.
વ્યૂહાત્મક દ્રષ્ટિએ મહત્ત્વપૂર્ણ એવા આ ક્રિક વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા સમયે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તથા @BSF_India ના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદના નવા વાડજ ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહએ 'ભારત માતા'ના ભવ્ય સ્કલ્પચરનું અનાવરણ કર્યું હતું.
શક્તિ, સંસ્કૃતિ અને રાષ્ટ્રપ્રેમનું આ પ્રતીક આવનારી પેઢીઓને દેશભક્તિની પ્રેરણા આપતું રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ આ ૧૮ ફૂટ ઊંચું બ્રોન્ઝ સ્કલ્પચર અમદાવાદની શાનમાં વધારો કરશે.
આ પ્રસંગે ઉપસ્થિત રહીને ગૌરવની આ ક્ષણના સાક્ષી બનવાનો અનેરો આનંદ છે.
@AmitShah
घुसपैठ और अन्य कारणों से Unnatural Demographic Change किसी भी राष्ट्र के वर्तमान व भविष्य के लिए एक बहुत बड़ी चुनौती है।
इसी चुनौती से निपटने के लिए 15 अगस्त 2025 को प्रधानमंत्री @narendramodi जी ने ‘High-Level Committee on Demographic Change’ की घोषणा की थी। मुझे बताते हुए हर्ष हो रहा है कि सरकार ने इस कमिटी का गठन कर लिया है।
जस्टिस प्रकाश प्रभाकर नावलेकर (सेवानिवृत्त) की अध्यक्षता में बनी इस कमिटी में जनगणना आयुक्त के साथ श्री दुर्गा शंकर मिश्रा (Retd IAS), श्री बालाजी श्रीवास्तव (Retd IPS) और डॉ. शमिका रवि समिति के सदस्य होंगे। संयुक्त सचिव (Foreigners-I), गृह मंत्रालय, इस समिति के सदस्य सचिव होंगे।
Demographic Change हमारी संप्रभुता के साथ ही राष्ट्रीय सुरक्षा, कानून व्यवस्था, सामाजिक संरचना में गंभीर बदलाव और जनजातीय समाज के संरक्षण से जुड़ी एक गंभीर समस्या है। यह कमिटी, अवैध प्रवास और अन्य असामान्य कारणों से पूरे भारत में हो रहे demographic changes का व्यापक मूल्यांकन करेगी और धार्मिक एवं सामाजिक समुदायों के स्तर पर असामान्य जनसंख्या परिवर्तनों के pattern का विश्लेषण करेगी तथा इसका सुनियोजित और समयबद्ध समाधान प्रस्तुत करेगी।
Warm greetings to all BJP Karyakartas across the nation on the party’s Sthapana Diwas.
Our Party has always been at the forefront of serving society, guided by the principle of India First. Our Karyakartas are known for their selfless service, unwavering dedication and a deep passion towards good governance. They have worked tirelessly at the grassroots, ensuring maximum people are connected to our ideology and work. We also remember the countless workers whose dedication, sacrifice and perseverance have shaped the party’s growth over decades.
The BJP stands as a party that places well-being of people at the centre of its vision. This is reflected in our work at the Centre and in various states.
BJP remains committed to building a Viksit Bharat. May our collective resolve continue to drive this vision forward and take India to new heights of progress and prosperity.
#47YearsOfNationFirst
@BJP4India
Gyan Bharatam survey aims to document and preserve manuscripts from across the country. If you have a manuscript or information about it, do share its image on the Gyan Bharatam App.
#MannKiBaat
From Team India's victory in the ICC Men's T20 World Cup to Jammu and Kashmir's maiden Ranji Trophy win, the nation has witnessed moments of sporting excellence.
#MannKiBaat
The Mamata government has turned Bengal into a den for infiltrators, criminals, and the corrupt, pushing the state back by decades. Releasing Chargesheet Against TMC Govt.
#15YearsOfTMCFailures https://t.co/xl1f9aJHVI
રાજકોટમાં કેન્દ્ર સરકારની 'રાષ્ટ્રીય વયોશ્રી યોજના' હેઠળ વરિષ્ઠ નાગરિકોને જીવન સહાયક ઉપકરણો વિતરિત કરવાનો અવસર અત્યંત હૃદયસ્પર્શી બની રહ્યો.
કેન્દ્ર અને રાજ્યના મંત્રીશ્રીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજિત આ સમારોહમાં વડીલોની સાથે સંવાદ સાધ્યો.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં "સરકાર આપને દ્વાર" ધ્યેયમંત્ર સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે.
સરકાર અને સેવાભાવી સંસ્થાના સંયુક્ત પ્રયાસોનો હેતુ દિવ્યાંગો તેમજ વડીલોને મુખ્ય પ્રવાહમાં જોડવાનો છે.
સામાન્ય માનવીનો વિચાર કરીને, સૌને સાથે રાખીને આપણે આગળ વધી રહ્યા છીએ, ત્યારે શારીરિક ઉણપને ભૂલી, ભીતર રહેલી વિશેષતાને ઓળખવા તેમજ જીવનનો આનંદ લેવા સૌને આહવાન કર્યું.
A look at Shri @NitinNabin’s programmes scheduled for March 29th, 2026.
Watch live:
📺https://t.co/fVNceGBpqj
📺https://t.co/vpP0MIos7C
📺https://t.co/lcXkSnOnsV
📺https://t.co/4XQ2GzrhRl