56 ઈંચ ની છાતી વાળા તો આ બે ભાઈઓ છે જે 18 - 18 નહી પણ 24 - 24 કલાક કામ કરે છે
ધન્ય છે એમની જનેતાઓ ને એક સલામ ગુજરાત ના આબે રિયલ હિરો ને જે 24 કલાક વગર રૂપિયા જનતા ની સેવાઓ કરે છે
@jitu_vaghani સાહેબ મોટી મોટી વાતો નાં કરો અમારા ગામ મોટિભાડોલ તા - સાવલી માં છેલ્લા 10 -12 વર્ષ થી આંગણવાડી નું નવું મકાન આપની સરકાર નથી બનાવી શક્યા આપની ભાજપા સરકાર ને રોડ રસ્તાઓ બનાવવામાં જ રસ..
गुजराती मीडिया के अनुसार -जब मोरबी में लाशें निकल रही थी तब प्रदेश के स्वास्थ्य मंत्री ऋषिकेश पटेल अपने जन्मदिन का केक काटकर जश्न मना रहे थे! जमकर आतिशबाजी चल रही थी.
शर्म इनको आती नहीं बेशर्मो को 😡
https://t.co/ui8dxIr9iF
આજે હું રાજકોટ થી બસ માં બેઠો 2.30 વાગે જૂનાગઢ જવા માટે, અને બસ બંધ પડી રીબડા. ફોન ઉપર ફોન કરતા 3 કલાક પછી બસ મોકલી. આ સરકાર માં ખરેખર 2માંથી 1 પણ એન્જીન ચાલે તેમ નથી.. ડેપો મેનેજર ને સસ્પેન્ડ કરો. આજે પરિક્રમા નો પેલો જ દીવસ છે @OfficialGsrtc@CMOGuj@PMOIndia @Rushikeshmla
अदर केजरीवाल की तरह अस्पतालों को पहले से ठीक कर रखा होता तो रात में रंग रोगन करके यूं लीपा-पोती करने की जरुरत न पड़ती।
सहमत हो तो रीट्वीट करें।
https://t.co/VgQ8w1P9cp
માનનીય શ્રી સી.આર.પાટીલ સાહેબે 11 માસ કરાર આધારિત એન.એચ.એમ.કોન્ટ્રાકટ પર કામ કરતા કર્મચારીઓ તેમજ અન્ય કરાર આધારિત ને કાયમી કરવાની અને સમાન કામ અને સમાન વેતન આપવાની જાહેરાત તા.24.9.2021 ના રોજ કરેલ.પરંતુ ખૂબ જ દુઃખ સાથે એમ કહેવું પડે છે. જે આજ દિન સુધી કરેલ નથી.
ભ્રષ્ટ ભાજપ તેના સાગરીતો ને બચાવે જ છે 27 વર્ષ થી, પણ આપણી આંખો ફુટી ગઈ છે.. જે દેખાવા છતા ના દેખ્યું કરી, જતું કરી આ જ સરકાર બનાવીયે છે.. હવે પરિવર્તન લાવો નવી સરકાર બનાવો. ગુજરાત બચાવો.
#સમગ્ર શિક્ષા અભિયાન ગુજરાત#
જો ઓડિશા સરકાર, પંજાબ સરકાર કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરી શકતી હોય તો, ગુજરાતની ડબલ એન્જિન સરકાર કાયમી ન કરી શકે ? પોતાના કર્મચારી તથા તેના પરિવાર પ્રત્યે લાગણી અને દાનત હોવી જોઈએ...
@PMOIndia@narendramodi@CMOGuj@Bhupendrapbjp@jitu_vaghani
#સમગ્ર શિક્ષા અભિયાન ગુજરાત#
જો ઓડિશા સરકાર, પંજાબ સરકાર કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરી શકતી હોય તો, ગુજરાતની ડબલ એન્જિન સરકાર કાયમી ન કરી શકે ? પોતાના કર્મચારી તથા તેના પરિવાર પ્રત્યે લાગણી અને દાનત હોવી જોઈએ...
@PMOIndia@narendramodi@CMOGuj@Bhupendrapbjp@jitu_vaghani
#સમગ્ર શિક્ષા અભિયાન ગુજરાત#
જો ઓડિશા સરકાર, પંજાબ સરકાર કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરી શકતી હોય તો, ગુજરાતની ડબલ એન્જિન સરકાર કાયમી ન કરી શકે ? પોતાના કર્મચારી તથા તેના પરિવાર પ્રત્યે લાગણી અને દાનત હોવી જોઈએ...
@PMOIndia@narendramodi@CMOGuj@Bhupendrapbjp@jitu_vaghani
#સમગ્ર શિક્ષા અભિયાન ગુજરાત#
જો ઓડિશા સરકાર, પંજાબ સરકાર કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરી શકતી હોય તો, ગુજરાતની ડબલ એન્જિન સરકાર કાયમી ન કરી શકે ? પોતાના કર્મચારી તથા તેના પરિવાર પ્રત્યે લાગણી અને દાનત હોવી જોઈએ...
@PMOIndia@narendramodi@CMOGuj@Bhupendrapbjp@jitu_vaghani
સરકારે સામી ચૂંટણીએ વિવિધ વિભાગ જેવા કે નરેગા, સમગ્ર શિક્ષા, વાસ્મો, આરોગ્ય, GRD, હોમગાર્ડ, જિલ્લા અને તાલુકમાં મામલતદાર , કલેકટર, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત વગેરે કચેરીમાં કામ કરતાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નજરઅંદાજ કર્યાં છે... ન પગાર વધારો ન વેતન બાબતે યોગ્ય નિર્ણય કર્યો....