(ગઈકાલની એક ટ્વીટ ડિલીટ કરી વિસ્તૃત સમજણ માટે નવી ટ્વીટ માં માહિતી આપેલ છે.)
#CBRT
☝🏻ગુજરાત માં સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રક્રિયા માટે પહેલો જ #પ્રયોગ હતો.
👉🏻જ્યારે આ પદ્ધતિ લાવવામાં આવી ત્યારે ખૂબ #ગુણગાન ગાવા માં આવ્યા હતા, #પારદર્શીતા રહશે, સિસ્ટમ બહુ ફાસ્ટ ચાલશે, ખૂબ #વિશ્વસનીય એજન્સી છે...............
👉🏻શરૂઆત માં ઓછી સંખ્યા ની ભરતી માં પ્રયોગ કરવામાં આવ્યો.
👉🏻ત્યારબાદ વધારે ઉમેદવારો ની સંખ્યામાં પ્રયોગ કરવામાં આવ્યો.
👉🏻ઓછી સંખ્યા હતી ત્યાં કોઈ માર્કસ નું વેરીએશન વધારે જોવામાં ન આવ્યું. કેમ કે શિફ્ટ ખૂબ ઓછી હતી, ઉમેદવારો ની સંખ્યા ટેકનિકલ ભરતી ને કારણે ઓછી હતી, તેથી ત્યાં કોઈ ઇસ્યુ ન થાય,ટેકનિકલ ઇસ્યુ થાય તો પણ ઓછાં વિદ્યાર્થીઓ હતા એટલે અવાજ બહુ ગુંજ્યો પણ નહિ.
👉🏻વધારે ઉમેદવારો ની સંખ્યા હતી ત્યાં શિફ્ટ ની સંખ્યા અને દિવસો ની સંખ્યા પણ વધી. જેના કારણે માર્કસ માં ખૂબ વધારે ઉતાર ચડાવ આવ્યા..( #ફોરેસ્ટ માં 50+ અને -20 સુધી નાં બદલાવ આવ્યા, #CCE માં 34+ અને -18 સુધીના ચડાવ ઉતાર આવ્યા)
સંખ્યા વધારે હતી તો ઉડી ને આંખે વળગ્યું...અને અન્યાય નો અવાજ થોડો #ગુંજ્યો
👉🏻હવે અધિકારી ની માહિતી પ્રમાણે #CBRT પદ્ધતિ ને દૂર કરવામાં આવી છે.
📌જૂના કોન્ટ્રાક્ટ અંતર્ગત અમુક પરીક્ષાઓ જે બાકી હસે તે લેવાશે.
📌ખુદ અધિકારીઓ નું પણ માનવું છે કે જેમાં સંખ્યા વધારે હોઈ તે પરીક્ષા સિંગલ પેપર અને ઓફ્લાઈન માધ્યમ થી જ લેવી વધારે હિતાવહ.
📌બાકીની પરીક્ષા જ્યાં નોર્મોલઈજેશન કરવાની જરૂર નથી ત્યાં આ પદ્ધતિ ઉપયોગ કરવી. પેપર પ્રિન્ટિંગ ની SOP ફોલો ના કરવી પડે માટે. જે રીતે અમુક GPSC ની ભરતી માં કરવામાં આવે છે તેમ.
📌જ્યારે પોલીસ ભરતી બોર્ડ, પંચાયત ભરતી બોર્ડ આ CBRT પદ્ધતિ પ્રક્રિયાની સદંતર નાં જ પડી ચૂક્યા છે.
👉🏻ગૌણસેવા માં જેટલી પણ વધારે શિફ્ટ માં પરીક્ષા લેવામાં આવી તેમાં વિવાદ સામે આવ્યો.ફોરેસ્ટ હોઈ કે CCE.....
👉🏻હવે #CBRT અને #એજન્સી(અહીંયા TCS) માં ઘણા ઉમેદવાર #ભોગ બન્યા ને ઘણા ઉમેદવાર ભાગ બન્યા.
કેમ કે TCS દ્વારા તૈયાર થયેલ પરીક્ષા નાં પ્રશ્નોપત્રની અંદર રહેલ અગણિત ભૂલ, ટેકનિકલ ખામીઓ, અને CBRT નાં કારણે નોર્મોલઈજેશન માં માર્કસ માં થયેલ ચડાવ ઉતાર (#ગ્રસિંગ) માં ભોગવવાનું તો ઉમેદવારો ને આવ્યું !
☝🏻આવું જવાબદાર અધિકારીઓ પણ સમજે છે અને જાણે છે... પણ આનું નિરાકરણ શું ? તેનો જવાબ એમના જોડે હોવા છતાં પણ નથી આપતા.
👉🏻 #CBRT માટે હવે ભૂતકાળની એજન્સી ને એકપણ નવો કોન્ટ્રાકટ ન આપવાનું નક્કી કરાયું. ચાલો નિર્ણય ને આવકારીએ.. પણ જૂના માં ભાંગ્ળો વાટયો એનું શું ? આ પ્રયોગ ગુજરાતના નિર્દોષ વિદ્યાર્થીઓ ઉપર થયો ને ? ભોગ બનનાર ઉમેદવાર નો આમાં શું વાંક ? કેટલાય ઉમેદવારો નાં સપનાઓ સાથે રમત રમી ને હવે કહી દેવામાં આવે.. હા ભૂલ થઈ હવે બીજીવાર નહીં થાય તો શું આનાથી #ભોગ_બનેલા ને ન્યાય મળી જવાનો છે ?
#કમલ_દયાની
#હસમુખ_પટેલ
☝🏻જરા આ વાત ઉપર #અધિકારી તરીકે તમે પણ વિચારજો... એક #ઉમેદવાર સ્થાને રહી અનુભવ જો તમારી સાથે આવું થયું હોત તો તમારા ઉપર શું વીતે ? સિસ્ટમ નો ભોગ ઉમેદવારો શા માટે બને ?
#GSSSB
(ગઈકાલની એક ટ્વીટ ડિલીટ કરી વિસ્તૃત સમજણ માટે નવી ટ્વીટ માં માહિતી આપેલ છે.)
#CBRT
☝🏻ગુજરાત માં સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રક્રિયા માટે પહેલો જ #પ્રયોગ હતો.
👉🏻જ્યારે આ પદ્ધતિ લાવવામાં આવી ત્યારે ખૂબ #ગુણગાન ગાવા માં આવ્યા હતા, #પારદર્શીતા રહશે, સિસ્ટમ બહુ ફાસ્ટ ચાલશે, ખૂબ #વિશ્વસનીય એજન્સી છે...............
👉🏻શરૂઆત માં ઓછી સંખ્યા ની ભરતી માં પ્રયોગ કરવામાં આવ્યો.
👉🏻ત્યારબાદ વધારે ઉમેદવારો ની સંખ્યામાં પ્રયોગ કરવામાં આવ્યો.
👉🏻ઓછી સંખ્યા હતી ત્યાં કોઈ માર્કસ નું વેરીએશન વધારે જોવામાં ન આવ્યું. કેમ કે શિફ્ટ ખૂબ ઓછી હતી, ઉમેદવારો ની સંખ્યા ટેકનિકલ ભરતી ને કારણે ઓછી હતી, તેથી ત્યાં કોઈ ઇસ્યુ ન થાય,ટેકનિકલ ઇસ્યુ થાય તો પણ ઓછાં વિદ્યાર્થીઓ હતા એટલે અવાજ બહુ ગુંજ્યો પણ નહિ.
👉🏻વધારે ઉમેદવારો ની સંખ્યા હતી ત્યાં શિફ્ટ ની સંખ્યા અને દિવસો ની સંખ્યા પણ વધી. જેના કારણે માર્કસ માં ખૂબ વધારે ઉતાર ચડાવ આવ્યા..( #ફોરેસ્ટ માં 50+ અને -20 સુધી નાં બદલાવ આવ્યા, #CCE માં 34+ અને -18 સુધીના ચડાવ ઉતાર આવ્યા)
સંખ્યા વધારે હતી તો ઉડી ને આંખે વળગ્યું...અને અન્યાય નો અવાજ થોડો #ગુંજ્યો
👉🏻હવે અધિકારી ની માહિતી પ્રમાણે #CBRT પદ્ધતિ ને દૂર કરવામાં આવી છે.
📌જૂના કોન્ટ્રાક્ટ અંતર્ગત અમુક પરીક્ષાઓ જે બાકી હસે તે લેવાશે.
📌ખુદ અધિકારીઓ નું પણ માનવું છે કે જેમાં સંખ્યા વધારે હોઈ તે પરીક્ષા સિંગલ પેપર અને ઓફ્લાઈન માધ્યમ થી જ લેવી વધારે હિતાવહ.
📌બાકીની પરીક્ષા જ્યાં નોર્મોલઈજેશન કરવાની જરૂર નથી ત્યાં આ પદ્ધતિ ઉપયોગ કરવી. પેપર પ્રિન્ટિંગ ની SOP ફોલો ના કરવી પડે માટે. જે રીતે અમુક GPSC ની ભરતી માં કરવામાં આવે છે તેમ.
📌જ્યારે પોલીસ ભરતી બોર્ડ, પંચાયત ભરતી બોર્ડ આ CBRT પદ્ધતિ પ્રક્રિયાની સદંતર નાં જ પડી ચૂક્યા છે.
👉🏻ગૌણસેવા માં જેટલી પણ વધારે શિફ્ટ માં પરીક્ષા લેવામાં આવી તેમાં વિવાદ સામે આવ્યો.ફોરેસ્ટ હોઈ કે CCE.....
👉🏻હવે #CBRT અને #એજન્સી(અહીંયા TCS) માં ઘણા ઉમેદવાર #ભોગ બન્યા ને ઘણા ઉમેદવાર ભાગ બન્યા.
કેમ કે TCS દ્વારા તૈયાર થયેલ પરીક્ષા નાં પ્રશ્નોપત્રની અંદર રહેલ અગણિત ભૂલ, ટેકનિકલ ખામીઓ, અને CBRT નાં કારણે નોર્મોલઈજેશન માં માર્કસ માં થયેલ ચડાવ ઉતાર (#ગ્રસિંગ) માં ભોગવવાનું તો ઉમેદવારો ને આવ્યું !
☝🏻આવું જવાબદાર અધિકારીઓ પણ સમજે છે અને જાણે છે... પણ આનું નિરાકરણ શું ? તેનો જવાબ એમના જોડે હોવા છતાં પણ નથી આપતા.
👉🏻 #CBRT માટે હવે ભૂતકાળની એજન્સી ને એકપણ નવો કોન્ટ્રાકટ ન આપવાનું નક્કી કરાયું. ચાલો નિર્ણય ને આવકારીએ.. પણ જૂના માં ભાંગ્ળો વાટયો એનું શું ? આ પ્રયોગ ગુજરાતના નિર્દોષ વિદ્યાર્થીઓ ઉપર થયો ને ? ભોગ બનનાર ઉમેદવાર નો આમાં શું વાંક ? કેટલાય ઉમેદવારો નાં સપનાઓ સાથે રમત રમી ને હવે કહી દેવામાં આવે.. હા ભૂલ થઈ હવે બીજીવાર નહીં થાય તો શું આનાથી #ભોગ_બનેલા ને ન્યાય મળી જવાનો છે ?
#કમલ_દયાની
#હસમુખ_પટેલ
☝🏻જરા આ વાત ઉપર #અધિકારી તરીકે તમે પણ વિચારજો... એક #ઉમેદવાર સ્થાને રહી અનુભવ જો તમારી સાથે આવું થયું હોત તો તમારા ઉપર શું વીતે ? સિસ્ટમ નો ભોગ ઉમેદવારો શા માટે બને ?
#GSSSB
@Prayag8071
આગેવાનોએ રાહ જોવડાવીને ઉમેદવારોના ગુસ્સાને શાંત કરી દીધો?!!!!
રજૂઆતનુ સફળ પરિણામ ન આવવા પાછળ આ પણ એક કારણ જવાબદાર છે
૧..dineshbamniya
૨.. યુવરાજસિંહ
@Prayag8071
ભાઈ તારી ભૂલ છે
તું દીનશભાઈ અને યુવરજસિંહ લઈને ગયો
હવે એ લોકો ક્યાં છે
૨૦૦+ હતા ત્યારે ઘેર નહતું આવવાનું
એમની વાતો માં આયા અને તે સરકાર ને મળી ગયા
મિત્રો ,
૧૯ તારીખે CCEનું પરિણામ આવ્યા બાદ આપડા થી બનતા તમામ રીતે દરેક જગ્યા એ રજૂઆતો કરી જોઇ આપડે ..
ગૌણ સેવા હોય કે પછી ભરતી બોર્ડના અધ્યક્ષ કમલ દયાની સાહેબ ,દરેક જિલ્લા ના ક્લેક્ટર સાહેબ , દરેક વિસ્તારના ધારાસભ્યો ,સાંસદ સભ્ય કે પછી ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી આપડા ભૂપેન્દ્ર પટેલ દાદા ..દરેક ને આ બાબતે સારી રીતે ખબર હોવા છતા વિદ્યાર્થીઓની વેદના અત્યાર સુધી સાંભળવામાં નથી આવી …
આ અપમાન ગુજરાતના ૫૦,૦૦૦ વિદ્યાર્થીઓ જ નહીં તેમણે કરેલી રાત દિવસની મહેનત , જોયેલા સપનાં નું છે…
આ રીતે પ્રાથમિક પરીક્ષાનું પરિણામ બનાવીને વિદ્યાર્થીઓને મુખ્ય પરીક્ષાની તક થી જ વંચિત કરી દેવા કેટલા યોગ્ય ??
શું ગુજરાતનો યુવાન દરેક ભરતીને લઇ ને ન્યાયાલયમાં જ જવાનું ?
તો પછી મારી નમ્ર અપીલ છે કે ગુજરાતમાં ભરતી બોર્ડ માટે અલગ જ ન્યાયાલય બનાવી દેવામાં આવે …
આ રીતે મુખ્ય પરીક્ષાના ફોર્મ ચાલુ કરી દેવા કેટલાં યોગ્ય ?…
હવે ગુજરાતમાં મુખ્યમંત્રીથી ઉપર રજુઆત કોઇ ને કરી શકાય એવું ખરુ ??
ગુજરાતના મુખ્યમંત્રી @Bhupendrapbjp ને નમ્ર અપીલ છે આ બાબતે વાત ધ્યાનમાં લઇ ને જલ્દી વિદ્યાર્થીઓ ના હિટમાં નિર્ણય લેવામાં આવે…
ન્યાયતંત્ર🙏🏼
@YAJadeja@dineshbambhania@hdraval93@deepakrajani123@Gujrat_Yuvadhan
#CCE_result_according_GPSC
🏹 #નિર્ણય સાચો કે ખોટો હોતો નથી..નિર્ણય સાબિત કરવો પડે છે.🏹
😇કોઈ પરિણામ શક્ય હોતું નથી, શક્ય બનાવવું પડે છે.
😇બધા પોતપોતાની રીતે શક્ય બનાવતા હોય છે.
😇અધિકારીઓ નિયમોની આંટીઘૂંટી થી બનાવતા હોય છે.
😇પીડિત આંદોલન કે ન્યાયાલય નાં માર્ગે ચાલીને શક્ય બનાવે છે.
☝🏻👉 પણ વર્તમાન ની સૌથી મોટી #તકલીફ કે #વિડંબના ક્યાં છે જાણો છો ? 🤔
📌આપણે #સોશિયલ_મીડિયા નાં યોદ્ધાઓ બની ગયા છીએ..
📌પીડિત હોવા છતાં "#લડતનું_આઉટસોર્સિંગ" કરવા લાગ્યા છીએ.
👉ઘરે બેઠા બેઠા ન્યાય જોઈએ છે.
👉 જ્યારે સાચી લડત ગ્રાઉન્ડ ઉપર લડાતી હોઈ છે.
👉 સૌથી મોટી મુસીબત અને મુશ્કેલી "મારું શું અને મારે શું ?"
👉 લોકશાહી માં લડત માટે આંદોલન હોય કે ન્યાયાલય બધા જ માર્ગ ખુલા હોય છે.
👿વિડંબના ત્યારે પેદા થાય છે જ્યારે ભેગા થવાનું હોય છે ત્યારે આપણે #ગરબા રમવા અને #ફટાકડા ફોડવામાં માં વ્યસ્ત હોઈએ છીએ...
😇"જાણે તો બધા જ છે કે #અન્યાય ક્યાં અને કોને કારણે થયો છે." 😇
👿અધિકારીઓ અને પદાધિકારીઓ પણ જાણે છે,
🧠પાસ થયેલા ઉમેદવારો પણ જાણે છે...
🧠પસંદગી યાદી માં છે તે તે લાલચે ચૂપ છે જો સ્પર્ધા વધી જશે તો આપણો વારો નહીં આવે.
🧠પસંદગી યાદી માં નથી તે એવું વિચારે છે બીજા લડે જ છે ને આપણે શું ? જે થશે તે સૌનું થશે..
👉પોતાના સ્વાર્થ માં #નીતિમત્તા અને #સિદ્ધાંતો મરણપથારી એ છે.
👇🏻બાકી આંદોલન થી શું થઈ શકે તે જોવું હોઈ તો #બિન_સચિવાલય જોઈ લો.
👆જ્યાં ખુદ CM, https://t.co/glmkHxZh66, ગૃહમંત્રી, ભરતી બોર્ડ અધ્યક્ષ બધા નાં પાડી ચૂક્યા હતા કે પરીક્ષા માં કોઈ ગેરરીતિ નથી થઈ, કોઈ પેપર ફૂટ્યું નથી, બધા CPT ની તૈયારી શરૂ કરી દો. તો પણ લડાઈ ઉમેદવારો લડ્યા અને ગ્રાઉન્ડ ઉપર આવીને લડ્યા પરિણામ શું આવ્યું.... તે આખુ ગુજરાત જાણે છે, બધાએ થૂંકેલું ચાટવું પડ્યું હતું......
☝🏻12 બેક બિન સચિવાલય માં ચાલુ ગેમ એ નિયમ બદલ્યા હતા, ઉમેદવારો લડ્યા અને શું પરિણામ આવ્યું તે પણ બધા જાણે છે.
👉કોર્ટ નાં માર્ગે ચાલીને શું થઈ શકે #GPSC_2014 યાદ કરી લો..
☝🏻પ્રિલીમનરી પરીક્ષા પૂર્ણ થઈ ગયા બાદ મુખ્ય પરીક્ષા માટે 6 ગણા ઉમેદવારો ની યાદી પ્રસિદ્ધ થઈ ગઈ હતી. પરીક્ષા લેવાનું પણ નક્કી થઈ ચૂક્યું હતું,ત્યાં GPSC નાં પ્રશ્નોની વિસંગતાઓ પેદા થઈ અને પ્રશ્નો ને કોર્ટ માં ચેલેન્જ થયા અને ઘણા પ્રશ્નો સુધર્યા તેમાં મેરીટ માં ઘણા ઉમેદવારો IN OUT થતાં યાદી 6 ગણા ની સુધરી અને 6 ગણા નાં સ્થાને 25 ગણા ઉમેદવારો એ મુખ્ય પરીક્ષા આપી હતી.
☝🏻આવા એક નહીં 20 પ્રાસંગિક #ઉદાહરણો તમને મળી જશે....
પરંતુ દરેક લડત નો રસ્તો તમારે પસંદ કરવાનો રહેતો હોઈ છે.
👉બાકી #નામુમકિન તો કશું જ નથી.
👉#જુક્તી_હૈ_દુનિયા જુકાને વાલા ચાહીયે...
પણ પણ દમ આપણા માં હોવો જોઈએ...
💪યાદ રાખજો જોર જણનારી માં હોવું જોઈએ....
👉આપ મુવા વિના સ્વર્ગે ન જવાય |
આપણી શીટનાં ભક્ષક સામે રક્ષક બની અડીખમ લડવું જરૂરી છે.
👉અંતે ફરી એક જ વાત...
"નિર્ણય સાચો કે ખોટો હોતો નથી.. #નિર્ણય_ને_સાચો_કે_ખોટો_સાબિત_કરવો_પડે_છે"
✍🏻યુવરાજસિંહ જાડેજા (યુયુત્સુ)
@dineshbambhania
Dinesh Kaka tame kidhu ke somvar sara samachar aavse pan kai aayou nhi haji
Ooo Dinesh Kaka kya khovai gya
Aa aej Dineshbambhaniya che jemne 2019 police constable ni ladai Kari ti ke bija koi
Cce ઉમેદવારો ના ગાંધીનગર માં દેખાવો ...ધાર્મિક સંસ્થાઓ ઓએ મુખ્યમંત્રી નો સમય માગ્યો...માંગણી સાચી છે ..પરિણામ આવશે ...કમલ દયાની રજા ઉપર ઉતરી ગયા ..આંદોલન વગર ન્યાય મળે એવી અપેક્ષા સાથે રજૂઆત ..
#CCE_result_according_GPSC : #CCE के बेरोजगार युवाओं का गांधीनगर मे धरना प्रदर्शन शुरू !
आखिर देश का कोई ऐसा राज्य बचा है जा बीजेपी की सरकार हो और देश का बेरोजगार युवा सड़क पर ना हो !