2012 में 19 साल की लड़की का दिल्ली में गैंगरेप और मर्डर हुआ। इस भयानक केस के दोषियों को हाई कोर्ट ने सज़ाय मौत दी पर सुप्रीम कोर्ट ने बरी कर दिया। ये वो केस है जिसमें लड़की की आंखो में तेज़ाब और प्राइवेट पार्ट में शराब की बोतल डाली गई थी। क्या इससे रेपिस्ट का हौसला नहीं बढ़ेगा?
छावला गैंगरेप केस में हाई कोर्ट के फैसले को पलटते हुए सुप्रीम कोर्ट ने तीनों दोषियों को बरी किया. मामला साल 2012 का है जब दोषियों ने 19 साल की लड़की के साथ अपहरण के बाद गैंगरेप किया था.
#SupremeCourt
https://t.co/xWQYUnI3C3
મારા ઉપર વિશ્વાસ રાખી "દહેગામ" વિધાનસભા-૩૪ માં યોદ્ધા તરીકે મારી પસંદગી કરવા માટે ખૂબ ખૂબ આભાર.🙏
મારા માટે હંમેશા જનહિત સર્વોપરી રહીયું છે અને રહશે.
હવે પરિવર્તન લાવવા માટે સિસ્ટમમાં જવું જરૂરી છે. અત્યારસુધી ભ્રષ્ટ નીતિ સામે લડ્યો છું.આગળ પણ લડીશ.
બધાનો સહયોગ રહશે તેવી આશા🙏
Today marks the 115th birthday of legendary communist revolutionary BhagatSingh.
A freedom fighter, a man who looked beyond the caste, creed, and religion. A true nationalist!
"राख का हर एक कण मेरी गर्मी से गतिमान है। मैं एक ऐसा पागल हूं जो जेल में भी आजाद है।"
~भगत सिंह
मुझे Punjab के बाद Gujarat के सह-प्रभारी की ज़िम्मेदारी दी गई है
जनता BJP के 27 साल के कुशासन से बहुत दुखी; गुजरात भ्रष्टाचार, ज़हरीली शराब/Drugs का अड्डा बन गया है
गुजरात में बदलाव की लहर चल रही है। गुजरात Kejriwal Model of Governance को अपनाने को तैयार है
-MP @raghav_chadha
જેને હું જીવનનો સૌથી ઓછો સમય આપુ છું છતાં પણ ક્યારેય નારાઝ નહીં.
જીવનમાં સુખ દુઃખની સાથી અને હંમેશા વગર કોઈ પ્રશ્ને તમામ નિર્ણયો માં "તમને ઠીક લાગે એમ" કહેનાર મારા #ધર્મપત્ની#બિંદિયાબા_જાડેજા ને #જન્મદિવસની ખોબલે ખોબલે શુભેચ્છાઓ💐
આજે પણ આંદોલન એટલા ચાલે કે સમય આપવો શક્ય નથી😅
દેશના ઈમાનદાર અને પ્રમાણિક જન માનસમાં અતુલ્ય લોકચાહના ધરાવનાર માનનીય #કેજરીવાલજી જોડે મુલાકાત.
ખૂબ જ સાદગીભર્યું અને દૂરંદેશી વ્યક્તિત્વ.
ગુજરાતના તો કોઈ મંત્રી ને યુવાનોની વેદના/વ્યથા કે પ્રશ્નો સાંભળવાનો સમય હોતો નથી ત્યારે માનનીય કેજરીવાલજી એ #યુવાનો ના પ્રશ્નો અને વાસ્તવિક
પરિસ્થિતિનો ખ્યાલ મેળવ્યો સાથે સાથે એના #નિરાકરણ માટે વિઝનરી ચર્ચા થઈ જેથી આગળની વ્યૂહ રચના તૈયાર કરી.
હવે વિશ્વાસ જાગ્યો છે કે #રોજગારી અને #શિક્ષણ વ્યવસ્થામાં ચોક્કસ બદલાવ અને પરિવર્તન આવશે. ઇતિહાસ ગવાહ છે હંમેશા 💥ક્રાંતિ સાથે પરિવર્તન 🧑💼યુવાનો જ લાવ્યો છે.
@ArvindKejriwal
પ્રેવકતા કે મંત્રી હાજર નહીં રહે.
આજે ફરી જીવલેણ #લઠ્ઠાકાંડ મુદ્દે ભાગે છે.
કહેવાતી સૌથી મોટી પાર્ટીના પ્રવક્તા દીબેટ માં આવવાથી આટલા ડરે કેમ છે ?
શું આ દીબેટ ધર્મવાદ કે જાતિવાદ ઉપર હોત તો BJP પ્રવક્તા ગેર હાજર હોત ?
સત્તાપક્ષ કે જવબદાર અધિકારીઓ જનતાના પ્રશ્નો થી કેમ ભાગે છે?
સત્તાપક્ષ ને સવાલ ન કરીએ તો કોને કરીએ ??
ક્યાંસુધી સામાન્ય જનતાના પ્રશ્નો / મુદ્દાઓ અને વેદનાઓ થી ભાગશો ?
લોકશાહી માં સત્તાપક્ષ પોતાની જવાબદારી અને જવાબદેહી થી શા માટે ઢાંક પીછોડો કરે છે ?
ફેબ્રુઆરી ૨૦૨૨ થી એવો ફતવો બહાર પાડેલ કે #યુવરાજસિંહ જે દીબેટમાં હસે તેમાં ભાજપનો એક પણ