बहुचराजी माता शक्ति, साहस और करुणा की देवी हैं। उनका धाम श्रद्धा और आश्रय का स्थल है, जहाँ भक्त अपने दुख और डर छोड़, नई ऊर्जा और विश्वास पाते हैं। तो आप भी परिवार के साथ शक्ति और श्रद्धा के मिलन स्थान बहुचराजी अवश्य पधारें।
#bahucharaji#bahucharmaa#yatradham#GPYVB #bahucharmata #gujarattourism
गुजरात के दिल में बसा डाकोर, श्री रणछोड़रायजी की भक्ति का अद्भुत धाम है। डाकोर का ऐतिहासिक मंदिर न केवल धार्मिक महत्व रखता है, बल्कि इसकी सांस्कृतिक गरिमा भी अनुपम है। यह तीर्थस्थल भक्तों के मन में शांति, प्रेम और विश्वास का संचार करता है।
#Dakor#DakorTemple#Ranchhodraiji #SpiritualGujarat #GPYVB #Yatradham
सोमनाथ, भारत के द्वादश ज्योतिर्लिंगों में प्रथम है, यहां अरब सागर की लहरें भी शिव नाम का जप करती हैं और गर्भगृह में श्रद्धा की शाश्वत ध्वनि गूंजती है। तो आइए, परिवार सहित पधारिए उस दिव्य धाम में, जहां आदि देव महादेव स्वयं विराजमान हैं।
#SomnathTemple#Jyotirling#Mahadev #ShivaDevotees #SpiritualGujarat #GujaratTourism #SomnathDarshan #GPYVB #Yatradham
जब अहमदाबाद को कार्णावती के नाम से जाना जाता था, तभी से नगर देवी माँ भद्रकाली का मंदिर इस नगरवासियों का आस्था का केंद्र बना हुआ है। नगर देवी के रूप में पूजित माँ भद्रकाली यहाँ के जनजीवन की रक्षक देवी भी मानी जाती हैं। मंदिर का प्रमुख आकर्षण माँ की प्रतिदिन बदलती हुई सवारियाँ हैं — कभी शेर, कभी हाथी, कभी नंदी, तो कभी कमल पर सवार माँ के दिव्य रूप के दर्शन होते हैं।
#Karnavati #BhadrakaliMandir #Ahmedabad #GPYVB #GujaratPilgrimage #GujaratTourism
श्री खोडलधाम मंदिर में मां खोडल के साथ 20 अन्य देवी-देवताओं की मूर्तियां स्थापित की गई हैं। मंदिर के मंडप से शिखर तक कुल 650 मूर्तियां स्थापित की गई हैं। श्री खोडलधाम मंदिर दुनिया का पहला मंदिर है जिसके प्रवेश द्वार पर राष्ट्रीय ध्वज फहराया गया है।
#ShreeKhodaldham #KhodaldhamTemple #MaaKhodal #Khambhalia #GPYVB #GujaratPilgrimage #GujaratTourism
पावागढ़ मंदिर, गुजरात के पंचमहाल जिले में स्थित माँ काली का प्राचीन मंदिर है, जिसे शक्तिपीठों में गिना जाता है। यह मंदिर पहाड़ी की चोटी पर स्थित है और श्रद्धालुओं के लिए आस्था व शक्ति का केंद्र माना जाता है।
#PavagadhTemple#ShaktiPeeth#SpiritualJourney#GujaratTourism#GPYVB #GujaratPilgrimage
यह मंदिर वलसाड जिले के सबसे प्राचीन मंदिरों में से एक है। इसकी विशेषता यह है कि इसे इस प्रकार निर्मित किया गया है कि सूर्य की किरणें प्रत्यक्ष रूप से शिवलिंग पर पड़ती हैं—इसलिए इसके गर्भगृह पर कोई शिखर या छत नहीं है, इसी के कारण इस मंदिर को "तड़केश्वर" महादेव कहा जाता है। यहां स्थित शिवलिंग लगभग 6 से 8 फीट लंबा है, जो इसे और भी विशेष बनाता है।
#TadkeshwarMahadev #Valsad #AncientShivaTemple #ShivlingDarshan #GPYVB #GujaratPilgrimage #GujaratTourism
ગુજરાતમાં દર વર્ષે ફાગણ વદ અમાસથી ચૈત્ર વદ અમાસ એટલે કે એક મહિના માટે યોજાતી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા તાજેતરમાં જ સંપન્ન થઈ હતી. નર્મદા જિલ્લામાં યોજાતી આ પરિક્રમા ગત 29 માર્ચના રોજ શરૂ થઈ હતી અને 27 એપ્રિલના રોજ પૂર્ણ થઈ છે. આ વર્ષે 9 લાખથી વધુ શ્રદ્ધાળુઓ પરિક્રમામાં જોડાયા હતા.
#PanchkosiParikrama #NarmadaParikrama #NarmadaMaa #Parikrama2025 #GPYVB #GujaratTourism
ગત વર્ષે માત્ર 2.50 લાખ શ્રદ્ધાળુઓએ નર્મદા પરિક્રમા કરી હતી જ્યારે આ વર્ષે 9 લાખથી વધુ પરિક્રમાવાસીઓ પધાર્યા હતા. મોટી સંખ્યામાં પધારેલા યાત્રાળુઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો અનુભવ ન થાય તે માટે રાજ્ય સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટીતંત્ર નર્મદા દરેક રીતે સજ્જ હતું, જેના કારણે સમગ્ર યાત્રા દરમિયાન સુચારુ વ્યવસ્થા જળવાઇ રહી હતી.
#PanchkosiParikrama #NarmadaParikrama #NarmadaMaa #Parikrama2025 #GPYVB #GujaratTourism
ગુજરાત, ભક્તિભૂમિ તરીકે જાણીતું છે. સોમનાથ, દ્વારકા, અંબાજી, શામળાજી, ડાકોર જેવા અનેક તીર્થો ગુજરાતની આધ્યાત્મિક ઓળખ છે. ૧ મેએ ગુજરાત સ્થાપના દિવસ તરીકે ઉજવાય છે, ત્યારે આપણે આ પાવન ધરતીના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને શત શત નમન. આપ સૌને ગુજરાત સ્થાપના દિવસની અનેક શુભકામનાઓ.
ભગવાન પરશુરામ, શ્રી વિષ્ણુના છઠ્ઠા અવતાર તરીકે જાણીતા છે. ભગવાન પરશુરામ શસ્ત્રવિદ્યાના મહાન ગુરુ અને અવિનાશી યોદ્ધા હતા. શિવજીએ તેમને આશીર્વાદ સ્વરૂપે પરશુ (કુહાડી) આપ્યું હતું, ત્યારથી તેઓ પરશુરામ તરીકે જાણીતા થયા. ભગવાન પરશુરામ આજે પણ ધર્મ અને ન્યાયના પ્રતીક તરીકે પૂજાય છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી પરશુરામ જયંતીની અનેક શુભેચ્છાઓ.
#ParshuramJayanti #BhagwanParshuram #VishnuAvatar #GujaratYatradham #Yatradham #GPYVB
Siddhpur holds the distinction of being the only place in India which has 5 swayambhu (self-manifested Shivling). These are Arvadeshwar Mahadev, Brahmandeshwar Mahadev, Valkeshwar Mahadev, Siddheshwar Mahadev, and Vateshwar Mahadev.
#Yatradham#GPYVB#Siddhpur#SwayambhuShivling #SacredShivling #MahadevTemples #SpiritualGujarat #GujaratTourism