📌તાજેતરમાં નિમણૂકો અપાયા બાદ કેટલાક ઉમેદવારોને હાજર કરતા ન હોવાની ફરિયાદ મળી..
📍શિક્ષણ સહાયકોને હાજર ન કરનારી શાળા-મંડળ સામે શિક્ષાત્મક કાર્યવાહીના આદેશ...
🛑જિલ્લા શિક્ષણાધિકારીએ આવા મંડળો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી ભરતી સમિતિને જાણ કરવાની રહશે.
📌પૈસા માગશે તો મંડળને બક્ષવામાં નહીં આવે: રા.ક. શિક્ષણ મંત્રી
સોર્સ: નવગુજરાત સમય ન્યૂઝ પેપર ✍️
@hdraval93
કાયમી શિક્ષકોની #ક્રમિક_ભરતી નહીં કરવામાં આવે તો હજારો ઉમેદવારો સાથે ગાંધીનગર ખાતે આંદોલન પર ઊતરીશું... જો ક્રમિક ભરતી નહીં થાય તો એમના માટે જવાબદાર માનનીય શિક્ષણ મંત્રી @kuberdindor સાહેબ હશે. આપે જ કહ્યું હતું કે ભરતી ક્રમિક જ થશે એકપણ સીટ નહીં બગડે તો આ શું થયું!?
@hdraval93
કાયમી શિક્ષકોની #ક્રમિક_ભરતી નહીં કરવામાં આવે તો હજારો ઉમેદવારો સાથે ગાંધીનગર ખાતે આંદોલન પર ઊતરીશું... જો ક્રમિક ભરતી નહીં થાય તો એમના માટે જવાબદાર માનનીય શિક્ષણ મંત્રી @kuberdindor સાહેબ હશે. આપે જ કહ્યું હતું કે ભરતી ક્રમિક જ થશે એકપણ સીટ નહીં બગડે તો આ શું થયું!?
@YAJadeja
📌આંદોલનના કારણે dv માટેની પ્રેસનોટ પ્રસિદ્ધ થઈ હતી.
🛑હવે dv આજે,કાલે કે ક્યારે આવશે!?એ બાબત માત્ર #GIPL જ જાણે છે.
🙌આશા રાખીએ છીએ કે દિન 5 સુધીમાં સરકારીHS નું dv આવે અને પ્રેસનોટ મુજબ એપ્રિલના અંત સુધીમાં શિક્ષણ સહાયક ભરતી પૂર્ણ કરી તમામને નિમણૂક પત્રો મળી જાય.
#TAT_અપડેટ
શિક્ષણ વિભાગના સંદર્ભ-૩ ના પત્રથી ગુજરાત રાજય ચુંટણી આયોગના તા:- ૨૧/૦૧/૨૦૨૫ના પરિપત્રના ક્રમ:- ૫(અ) માં જણાવ્યા મુજબ આદર્શ આચાર સંહિતા અમલમાં હોઇ ચુંટણી હેઠળના વિસ્તારોમાં ચુંટણીની કામગીરી સંબંધમાં અધિકારીશ્રી/કર્મચારીઓની રજા મંજુર તેમજ #બદલી કરી શકાશે નહી તેમ જણાવેલ હોઇ તે મુજબ કાર્યવાહી કરવા જણાવેલ છે. તેથી શિક્ષણ વિભાગની આગામી સુચના ન મળે ત્યાં સુધી #HTAT મુખ્ય શિક્ષકના જિલ્લા ફેર #બદલી_કેમ્પ અંગેની હાલ કાર્યરત કાર્યવાહી #સ્થગિત કરવા જણાવવામાં આવે છે.
🛑 *આવતી કાલે ટ્વિટર અભિયાન બપોરે 12:00 વાગ્યે છે તો બધાએ સાથ આપવાનો છે.*
ઈમેજ, મેસેજ અને હેશ ટેગ સવારે 9 વાગ્યા પહેલાં તમામ ઉમેદવાર સુધી વ્હોટસએપ અને ટેલીગ્રામ ગ્રુપ થી મળી જશે.🙏
👏હાલમાં ટેકનિકલ મીડિયા ટીમ કામ કરે છે સવારે તમામ ગ્રુપમાં મેસેજ અને ઈમેજ મળી જશે.
મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તમે સાથ આપશો જ.🙏☺️🇮🇳✍️
માનનીય પ્રધાનમંત્રીશ્રી @narendramodi જી ગુજરાત રાજ્યમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોની કાયમી ભરતીને 2 વર્ષથી વધારે સમય વિતી ગયો છે. ગુજરાતમાં મોટા પ્રમાણમાં શિક્ષકોની ઘટ છે. ગણતંત્ર દિવસ એ ગુજરાત રાજ્યની માનનીય રાજયસરકાર ને આ જ્ઞાન થાય અને શિક્ષકોની ભરતી સત્વરે પૂર્ણ કરે એવી આશા.