1300 गांव जलमग्न हो गए हैं 💨
3 लाख एकड़ फसल बर्बाद हो गई है 🌾
30 से अधिक लोग मर गए हैं 😭
लेकिन मोदी जी के लिए चीन जाना जरूरी था
उधर से आ कर भी अफगानिस्तान को मदद भेज दी लेकिन पंजाब के हक का 60 हजार करोड़ नहीं दे रहे
તમારા પગમાં ભલે ચપ્પલ ના હોય પણ તમારા હાથમાં પુસ્તકો જોવી જોઈએ …ડો.આંબેડકરે ખરેખર કર્યું શું
અનામત આપી ? મોટા ભાગ ના લોકો ને આંબેડકર નો એટલો જ પરિચય છે. એમની જયંતિ નિમિત્તે થોડો સમય લઇને નીચેના વાક્યો વાંચો. તમારો અભિગમ બદલાશે.
હિન્દૂ કોડ બિલ લખી મહિલાઓ ને અધિકાર આપ્યા.
વર્કિંગ વુમન માટે મેટરનીટી રજા ની જોગવાઈ કરી.(અમેરિકા ઇંગ્લેન્ડ જેવા દેશોમાંય આ જોગવાઈ આપણાથી 15 વર્ષો બાદ થયેલી)
કામ કરવા પર મહિલાઓ ને પણ પુરુષ સમાન જ વેતન મળે એ જોગવાઈ.
પિતા ની સંપત્તિ માં પુત્રી ને પણ પુત્ર ની સમાન જ હક આપ્યો.
સ્ત્રીઓ ને તેમની પસંદ ની વ્યક્તિ સાથે લગ્ન કરવાનો તથા છુટ્ટા છેડા નો અધિકાર.
બાળ મજૂરી પ્રતિબંધિત કરી.
ભારત ની પ્રથમ ' જળ નીતિ ' બનાવી.
વેઠ પ્રથા ' નાબૂદ કરી, મજૂરો નું કલ્યાણ કર્યું.
રિઝર્વ બેન્ક બનાવવામાં, તેના ઘડતર મા યોગદાન.
હીરાકુંડ ડેમ, ભાખરા ડેમ, દામોદર ડેમ, વગેરે પરિયોજનાઓ એમના દ્વારા સૂચવવામાં આવેલી.
આઝાદી મળી એ પહેલા જ અંગ્રેજો પાસે સતત માંગણીઓ કરી કામ ના કલાકો - working hours - 12 માંથી 8 કરાવ્યા.
સેન્ટ્રલ ટેક્નિકલ પાવર બોર્ડ ની સ્થાપના કરી.
કોલસા ની ખાણો નો પ્રોજેક્ટ તેમના દ્વારા જ સુચવાયો.
તેમણે ત્યારેજ બિહાર અને મધ્યપ્રદેશ ને ચેતવ્યા હતા અને આદિવાસીઓ માટે અલગ રાજ્ય બનાવવા સૂચન કરેલું. એના 45 વર્ષ પછી છત્તીસગઢ અસ્તિત્વ મા આવ્યું.
શિક્ષકો ને સૌથી વધુ પગાર આપવા ભલામણો કરી.
એ સમય મા જ એમણે કોલસા જેવા પરંપરાગત ઉર્જા સ્ત્રોતો ને બદલે જળ વિદ્યુત અને સૌર ઊર્જા જેવા બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતો ને વિકસાવવા સૂચન કરેલું.
પોતાના જીવનકાળ દરમિયાન સતત અભ્યાસ કર્યો, 30 થી વધુ ડિગ્રીઓ મેળવી.
વિદેશ જઇ અર્થશાસ્ત્ર માં phd કરવા વાળા પ્રથમ ભારતીય.
પીવા ના પાણી માટે સત્યાગ્રહ કરનાર વિશ્વ ના પ્રથમ અને એકમાત્ર વ્યક્તિ.
તિરંગા મા અશોક ચક્ર તેમના સૂચન થી જ રખાયું હતું.
જગપ્રસિદ્ધ કોલંબિયા યુનિવર્સિટી મા તેમની આત્મકથા આજે પણ ટેક્સ્ટ બુક તરીકે ભણાવાય છે તથા યુનિવર્સિટીએ તેમને પોતાના બેસ્ટ મા બેસ્ટ વિદ્યાર્થી ઘોષિત કર્યા છે.
તેમને 9 ભાષા આવડતી તથા તેઓએ જગત ના લગભગ તમામ ધર્મો નો અભ્યાસ કરેલો.
ભારત નું સંવિધાન લખવામાં મુખ્ય ભૂમિકા - બંધારણ ના પિતા.
જાતિવાદ વિરુદ્ધ જીવન ના અંત સુધી લડયા. કરોડો બહિષ્કૃત લોકો ના તારણહાર.
થોડા સમય પહેલા ભારતે બાંગ્લાદેશ સાથે જમીન ની આપ-લે કરી. આપણા અમુક પ્રદેશ બાંગ્લાદેશ ને આપ્યા તથા એમના આપણે લીધા. આવુ કરવાનું સૂચન આંબેડકરે છેક 1951 માં કરેલું. પણ ત્યારની સરકાર ન માનતા એ પ્રદેશો હંમેશા વિવાદ મા રહેલા.
જો હજુ આગળ લખું તો એક બુક બને એમ છે.
તેમણે આખું જીવન સંઘર્ષ મા વિતાવ્યું, પોતાની પત્ની તથા પુત્રો ના મૃત્યુ, પૈસા ની અછત, ભેદભાવ અને અપમાનો વચ્ચે પણ તેમણે અભ્યાસ ચાલુ રાખ્યો. એક માનવી પોતાના જીવનમાં વેઠી શકે એ તમામ દુઃખો તેમણે સહ્યા, અને એક માનવી જેટલી હાસિલ કરી શકે એટલી સફળતા પણ એમણે હાસિલ કરી.
માત્ર પછાત વર્ગ જ નહીં પણ તમામ ભારતીયો માટે એમનું જીવન આદર્શ છે.
કોઈ એક વર્ગ કે વ્યક્તિ ઓ ના નહીં બાબા સાહેબ એ આખા દેશ રાષ્ટ્ર ના છે દરેક ભારતીય ને તેમના પર ગર્વ હોવો જોઈએ..
ક્યારેક સમય લઈ ને આંબેડકર ને વાંચશો તો એમ થશે જાણે એક નવા જ વિશ્વ માં તમે પ્રવેશી ગયા હોવ.
સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે એમ જ બાબા સાહેબ. ને સમજવા પહેલા જ્ઞાની બનવુ પડે ..નમન મહાનાયકને ….
भारतीय संविधान के निर्माता बाबासाहेब डॉ भीमराव अंबेडकर जी को उनकी जयंती पर सादर नमन।
देश के लोकतंत्र को मज़बूत करने के लिए, हर भारतीय के समान अधिकारों के लिए, हर वर्ग की हिस्सेदारी के लिए उनका संघर्ष और योगदान, संविधान की रक्षा की लड़ाई में हमेशा हमारा मार्गदर्शन करता रहेगा।
Smashing victory, boys! Each one of you has made a billion hearts swell with pride 🇮🇳
#TeamIndia’s phenomenal run in the tournament, marked by brilliant individual performances and sheer dominance on the field, has been truly inspiring.
Congratulations, Champions!
#ChampionsTrophy2025
तमिलनाडु में हुई रेल दुर्घटना छोटी घटना नहीं है.
सरकार को घायलों और मृतकों की सही संख्या बतानी होगी.
ये दुर्घटना यात्रियों के दुर्भाग्य का नहीं रेलमंत्री और भाजपा की बदमाशियों का नतीजा है.
कोई चैनल सवाल तक नहीं पूछ रहा है!
@AshwiniVaishnaw@narendramodi
Locals in Tiruvalluvar distributing water & food packets to the victims of #TrainAccident
This is the beauty of Tamil Nadu,
This is the ‘Idea of India’ 🇮🇳❤️
पेरियार मतलब पाखंड का नाश, पेरियार मतलब अंधविश्वास का विनाश, पेरियार मतलब तर्क, पेरियार मतलब विवेक, पेरियार मतलब वैज्ञानिक चेतना, पेरियार मतलब आधुनिकता, पेरियार मतलब क्रांतिकारिता. पेरियार मतलब एक आधुनिक भारत का निर्माता. आज पेरियार का जन्मदिन है.
जय भीम जय मंडल जोहार पुरखा.
#पेरियार
पाखंडी को गोबर वाली कुर्सी पर क्यों नहीं बिठाया?
ख़ुद विज्ञान का भरपूर लाभ उठाएँगे और भोली-भालीं जनता को झूठ-पाखंड का पाठ पढ़ाएँगे।
Well done @TimesNow 👏👏
Misinformation should be a crime.🙏
बस यही फर्क है भारत और विदेशियों मे। हमारे यहां छोटे बच्चों को राधा कृष्ण बनाते हैं और ना जाने क्या क्या बनाते है
और वो बच्चों को विज्ञानिक सोच वाले जो जीवन बदलने का हुनर रखते हैं,"🤔
आरक्षण विरोधी सौरभ द्विवेदी ने इंटरव्यू में जान्हवी कपूर से पूछा Time Machine के द्वारा आप किस पीरियड में जाना पसंद करेंगी ?
जान्हवी कपूर ने कहा : Gandhi और Ambedkar के बीच की डिबेट देखना बहुत ही दिलचस्प होगा.
दोनों नेताओं ने समाज के बेहतरी के लिए काम किया. दोनों ने एक दूसरे को कैसे प्रभावित किया.
जान्हवी कपूर के इस जवाब के बाद सौरभ द्विवेदी ने कहा मैं आपकी बात बहुत खुश और हैरान हूँ की आप उस दौर को देखना चाहेंगी. क्यों कि ये मेरा रोचक विषय है.
आगे जान्हवी कपूर ने कहा जाति को को किसी तीसरे आदमी से समझना और उसे खुद जीना दोनों में बहुत अंतर है.
मित्रों सच कहूं तो जाह्नवी कपूर की बात से मैं भी बेहद खुश और हैरान हूँ बॉलीवुड फिल्म इंडस्ट्री में एक युवा एक्ट्रेस, राजनीति और इतिहास के विषय पर बहुत ही परिपक्व है.
काश जान्हवी कपूर जैसी परिपक्वता अन्य एक्ट्रेस के भीतर भी होती. कंगना रनौत परिपक्व नही है. कंगना को केवल आरक्षण के खिलाफ बोलना सिखाया गया है.