ગુજરાતમાં ફિક્સ પેને લઇને સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસ છેલ્લા ૧૩ વર્ષથી પેન્ડિંગ છે.ગુજરાત હાઇકોર્ટે ૨૦૧૨માં ફિક્સ પેની વિરુદ્ધમાં આદેશ આપ્યો હતો. પરંતુ તેમ છતાં સરકાર આ કેસ સુપ્રીમ કોર્ટમાં લડી રહી છે.
#GujaratModel#Remove_Fixpay_in_gujarat@CMOGuj
@IEI_Kolkata Request to IEI President please support for AMIE recognition and get it resolved soon as the case is pending since 2013 as we all are suffering due to delay in recognition of AMIE degree. Please support to us we are also your students @AICTE_INDIA@PMOIndia
Support for AMIE (IEI) Students
Thousands of Diploma Engineers continue to face uncertainty due to the unresolved recognition issue of AMIE (Institution of Engineers (India) - IEI).
For decades, AMIE provided a valuable pathway for working diploma engineers from financially weaker backgrounds to earn an engineering qualification while continuing their jobs. Many distinguished professionals, including India's current ISRO Chairman Dr. V. Narayanan, have an AMIE qualification in their academic journey.
After the MHRD withdrew the earlier recognition framework and entrusted AICTE with the review process, many students enrolled between 1 June 2013 and 2020 have faced prolonged uncertainty because AICTE did not grant recognition for that period.
This is not just about a qualification—it is about the future of thousands of hardworking engineers who chose education despite financial and professional challenges.
A transparent, fair, and timely resolution is essential to ensure that genuine students are not adversely affected by regulatory uncertainty.
#AMIE #IEI #DiplomaEngineers #EngineeringEducation #AICTE #HigherEducation #EducationPolicy #StudentJustice @_JADEJA_@IEI_Kolkata
પહેલું DV (ફિલ્ટર): ભરતી બોર્ડ (ગૌણ સેવા)
બીજું DV (ફિલ્ટર) : સંલગ્ન વિભાગ (મહેસૂલ વિભાગ)
ત્રીજું DV (ફિલ્ટર) : હાજર થતી વખતે જિલ્લા કચેરી સ્તરે
ચોથું અને સૌથી મુખ્ય D.V (ફિલ્ટર): જે-તે જાતિનું પ્રમાણપત્ર આપનારી કચેરી (અહીંયા : બિરસા મુંડા આદિજાતિ કમિશનર કચેરી)
સૌથી મોટો તાર્કિક સવાલ એ છે કે: જ્યારે આખું ખાનદાન (પિતા માણસુરભાઈ, કાકા અરવિંદભાઈ અને ફઈબા ગીતાબેન) ઓન-રેકોર્ડ OBC (SEBC) હોય, અને ખુદ મોટો ભાઈ ૨૦૧૭ સુધી પોલીસ ભરતીમાં ઓબીસી તરીકે દોડ્યો હોય; તો પછી આ ૨૧ મહિનામાં સંતાનો પાસે આદિવાસી (ST) નું પ્રમાણપત્ર ક્યાંથી આવ્યું ? ❓ કેવી રીતે આવ્યું ❓
🤔આટલો મોટો વિરોધાભાસ આ ચાર-ચાર સ્તરના વેરિફિકેશનમાં કોઈ ઉચ્ચ અધિકારીની નજરે કેમ ન ચડ્યો?
🧾આજથી 2 દિવસ પહેલા માનનીય મુખ્યમંત્રીના હસ્તે નિમણૂંકપત્ર આપવા આવ્યા! ગતરોજ રાજ્યના મુખ્યમંત્રી અને મહેસૂલમંત્રીની અધ્યક્ષતામાં નિમણૂંક પત્ર એનાયત કાર્યકમ ગાંધીનગર ખાતે રાખવામાં આવેલ..ત્યાં જ આરાધના માણસુરભાઈ પાલીયાને મહેસૂલ તલાટીનો ઓર્ડર આપવામાં આવ્યો.
📌ભવિષ્યનો ખતરો: મહેસૂલ તલાટીમાં પાસ થયેલી દીકરી આરાધનાબેન હાલમાં GPSC (STI Mains વગેરે) ની પરીક્ષાઓ આપી રહી છે. તેમાં પણ ST મહિલાના ખૂબ જ નીચા મેરિટનો લાભ લઈને તેઓ ભવિષ્યમાં ક્લાસ ૧-૨ (ડેપ્યુટી કલેક્ટર/ડીવાયએસપી) જેવા ઉચ્ચ પદો પર પણ ગોઠવાઈ જશે.
📌વહીવટનો કેવો અદ્ભુત તાલમેલ: સામાન્ય જનતાને એક નાનો દાખલો કઢાવવો હોય તો કચેરીઓના ધક્કા ખાઈને ચપ્પલ ઘસાઈ જાય છે, જ્યારે અહીં પિતૃપક્ષ ઓબીસી હોવા છતાં આખું તંત્ર લાલ જાજમ પાથરીને ઊભું રહ્યું અને ચાર સ્તરના વેરિફિકેશનના નાટક પછી સીધો મુખ્યમંત્રીના હસ્તે ઓર્ડર ! શું આ આખી વ્યવસ્થાને ઊંઘતી રાખીને સિસ્ટમ સાથે છેતરપિંડી કરવામાં આવી છે ?
શું મુખ્યમંત્રી પણ છેતરાયા ?🤔
સભ્ય 3 - મોહિતભાઈ પ્રવિણભાઈ પાલીયા (મોટા બાપુનો દીકરો): વર્ષ ૨૦૧૬-૧૭ માં ફોરેસ્ટ બીટ ગાર્ડમાં #SEBC તરીકે ફોર્મ ભરનાર વ્યક્તિ વર્ષ ૨૦૨૨ ની પશુધન નિરીક્ષકની ભરતીમાં #ST કેટેગરી દર્શાવે છે.'
પુરાવો ૧ (Guard Exam result): પરિણામમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે "LIST OF QUALIFIED CANDIDATES FOR BEAT GUARD EXAM" માં Mr. MOHITBHAI PRAVINBHAI PALIYA નું નામ નોંધાયેલ છે. આ યાદીમાં તેમની કેટેગરી "#SEBC" દર્શાવવામાં આવી છે.
પુરાવો ૨ (Live Stock Inspector Exam): બીજી તરફ, જે "GUJARAT PANCHAYAT SERVICE SELECTION BOARD" ની પશુધન નિરીક્ષક (Live Stock Inspector) ની પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે, તેમાં ક્રમ ૩૫૯ પર MOHIT PRAVINBHAI PALIYA નું નામ છે. આ દસ્તાવેજમાં તેમની કેટેગરી ""#ST"" દર્શાવવામાં આવી છે.
આટલા ટૂંકા ગાળામાં એક સરકારી નોકરીમાંથી બીજી સરકારી નોકરીમાં કેટેગરી બદલાઈ ગઈ ?
◽મળતી માહિતી પ્રમાણે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ પણ ઉપલબ્ધ છે.
📌સભ્ય 4 - અભય અરવિંદભાઈ પાલીયા (કાકાનો દીકરો): વર્ષ ૨૦૨૫ માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC Clerk) ની ભરતીમાં તેઓ પણ ST કેટેગરી હેઠળ જુનિયર ક્લાર્ક તરીકે સિલેક્ટ થાય છે.
ભૂતકાળમાં વિવાદિત અને ખોટા ડોક્યુમેન્ટ્સ ના આધારે નોકરી મેળવેલ આ જ સત્તાવાર લિસ્ટમાં સૌથી ઉપર એટલે કે ક્રમ ૦૧ ઉપર અરજી નં. ૩૭૭૫૨ સાથે NAVGHAN REVABHAI SARSAIYA નું નામ પણ ST કેટેગરીમાં ચમકી રહ્યું છે.
સામૂહિક તપાસની જરૂરિયાત: માત્ર કોઈ એક વ્યક્તિગત ઉમેદવાર નહીં, પણ આ આખી ભરતીમાં ST કેટેગરી હેઠળ જેટલા પણ ઉમેદવારો સિલેક્ટ થયા છે તે તમામે તમામના પ્રમાણપત્રો અને પિતૃપક્ષના મૂળ વતનની વિગતો તપાસવામાં આવે.
🤔છે ને ગજબ જે ગામના સરકારી રેકોર્ડમાં એક પણ આદિવાસી નથી, ત્યાંથી એમને આદિવાસી ઉમેદવાર મળી જાય છે! અને જ્યાં આખું ખાનદાન પેઢીઓથી ઓબીસી છે, ત્યાંથી એમને #એસ.ટી.ના ઓર્ડર મળી જાય છે!🤔
📢 સરકાર અને સત્તાવાળાઓ સમક્ષ માંગણીઓ
⛔નિમણૂક પર કામચલાઉ રોક: મહેસૂલ તલાટી તરીકે હાલમાં જ પસંદ પામેલ ઉમેદવાર આરાધના માણસુરભાઈ પાલીયાનું કાસ્ટ વેરિફિકેશન સંપૂર્ણપણે પૂરું ન થાય અને શંકાઓનું નિવારણ ન થાય ત્યાં સુધી ઓર્ડર આપવા પર કામચલાઉ રોક લગાવવામાં આવે.
⛔SIT ની રચના દ્વારા તપાસ: આદિજાતિ કમિશનર કચેરીની વિશ્લેષણ સમિતિ દ્વારા આ પરિવારના ચારેય સભ્યોના જાતિ પ્રમાણપત્રોની સઘન તપાસ માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) નીમવામાં આવે.
⛔મૂળ દસ્તાવેજોની ચકાસણી: પિતા માણસુરભાઈના ઓરિજિનલ OBC દાખલા, જામનગરના જાંબુડા ગામે OBC બેઠક પરથી ચૂંટણી લડનાર સગા ફઈબાના પેઢીનામાના રેકોર્ડ મંગાવીને આ જ્ઞાતિ પરિવર્તન પાછળનું સાચું રહસ્ય શું છે તેની દૂધનું દૂધ અને પાણીનું પાણી કરતી તપાસ કરવામાં આવે.
જો આ આક્ષેપો સાચા સાબિત થાય, તો તાત્કાલિક ધોરણે તમામ સભ્યોને નોકરીમાંથી બરતરફ કરી, પગારની રિકવરી કરી અને જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓ સહિત આખા પરિવાર સામે FIR નોંધવામાં આવે.
આ પત્ર જોઈને મને #GPSC માટે કહેવાનું મન થાય....
“ધૂળ મોઢા ઉપર હતી અને તમે અરીસો સાફ કરતા રહ્યાં...” 🎭
👆🏻વર્તમાન GPSC ઉપર પંક્તિ બિલકુલ ફિટ બેસે છે. આયોગ પોતાની વહીવટી ખામીઓ સુધારવાને બદલે ઉમેદવારોના ભવિષ્ય સાથે અખતરા કરીને એવું સાબિત કરી રહ્યું છે કે ખામી સિસ્ટમમાં છે, પણ ભોગ ઉમેદવારે જ બનવું પડશે!
🏛️આયોગે 'ભરતી પ્રક્રિયાના સરળીકરણ' અને 'ઉમેદવારોના હિત' ના નામે સંયુક્ત રૂબરૂ મુલાકાત (Common Interview) નો તઘલખી નિર્ણય લીધો છે. પણ જરા અંદર ઉતરીને જુઓ તો ખબર પડે કે આ ઉમેદવારોનું હિત નથી, આયોગની પોતાની વહીવટી નબળાઈઓ છુપાવવા માટે ઉમેદવારોના ખંભે બંદૂક ફોડવાનો કારસો છે! વાસ્તવમાં ઉમેદવારોનું કલ્યાણ નહીં પણ આયોગના વહીવટી પાંગળાપણાને ઢાંકવાનો પેંતરો છે! સત્ય તો એ છે કે, આયોગ પોતાની વહીવટી નાકામીઓનો કચરો ઉમેદવારોના ભવિષ્ય નીચે સોગંદનામું કરીને દબાવવા માંગે છે અને બલિદાનના આ ખેલમાં બંદૂક બિચારા ઉમેદવારોના ખંભે જ ગોઠવવામાં આવી છે!"
🏛️🛑બંધારણીય સંસ્થા GPSC નું #માળખું કહે છે: ૧ અધ્યક્ષ (Chairman) + ૭ સભ્યો (Members) હોવા જોઈએ.પરંતુ આજના સમયની કડવી હકીકત એ છે કે હાલમાં માત્ર ૧ અધ્યક્ષ અને માત્ર ૧ જ સભ્ય કાર્યરત છે! બાકીની ૬ ખુરશીઓ ધૂળ ખાય છે.
😠🗣️GPSC સરકારને તો કશું કહી નથી શકતી, એટલી હિમ્મત તો છે નહીં કે ખોંખારો ખાઈને મુખ્યમંત્રીને કહે પહેલા સભ્યની નિમણૂંક માટે મંજૂરી આપો અને બોર્ડનું કોરમ પૂરું કરો એટલે તો ઉમેદવારોને ભડકાવવા આવો તુઘલખી ફરમાન કરવો પડે છે. હવે સભ્યોની નિમણૂક સરકાર ન કરે, વહીવટી આળસ આયોગ ભોગવે, પણ એનો ભોગ કોણ બને ? સરકારી નોકરીના સપના જોતો સામાન્ય ઉમેદવાર! શું આને જ તમે '#ગુડ_ગવર્નન્સ' કહો છો ?
🏛️આયોગનો તર્ક એવો છે કે બે વાર ઇન્ટરવ્યુ લેવામાં સમય બગડે છે. આ તો એના જેવું થયું કે, "અમારી ઘરે રસોઈ બનાવવા વાળું કોઈ નથી, એટલે તમે અઠવાડિયામાં એક જ દિવસ આવીને આખા ૭ દિવસનું એકસાથે જમી લો!" અરે સાહેબ, માણસની પાચનશક્તિની પણ મર્યાદા હોય અને ઉમેદવારની માનસિક ક્ષમતાની પણ!
🎯 આ મુદ્દાઓ ઉપર એકવાર ચિંતન થવું જોઈએ.
❓૧. પદની ગરિમા અને પ્રોટોકોલ અલગ, તો મૂલ્યાંકન એક કેમ?
વર્ગ-૧ (Executive Engineer): આ પદ માટે ઉચ્ચ સ્તરની નિર્ણય શક્તિ, વહીવટી કુશળતા અને લીડરશિપ ક્વોલિટી જોઈએ.
વર્ગ-૨ (Deputy Executive Engineer): આ પદ માટે ટેકનિકલ નોલેજ અને સુપરવાઇઝરી ક્ષમતા મુખ્ય હોય છે.
બંને પદોના પે-સ્કેલ અલગ છે, બંનેના કાયદાકીય નિયમો અલગ છે. તો પછી ૧૫ મિનિટના એક જ કોમન ઇન્ટરવ્યુમાં પેનલ કઈ ક્ષમતા માપશે ? આ કઈ સંશોધન પદ્ધતિ છે?
❓૨. 'વન-ડે પરફોર્મન્સ' નો ઘાતક અન્યાય
ઇન્ટરવ્યુના દિવસે કોઈ ઉમેદવારની તબિયત ખરાબ હોય, કિસ્મત સાથ ન આપે, કે કોઈ પણ કારણસર તે એ ૧૫ મિનિટમાં બેસ્ટ ન આપી શકે, તો તે એકસાથે બંને ભરતીમાંથી બહાર! વર્ષોની મહેનત એક જ ઝાટકે સાફ. જો અલગ-અલગ ઇન્ટરવ્યુ હોત, તો ઉમેદવારને પોતાની ભૂલ સુધારીને ક્લાસ-૧ નહીં તો ક્લાસ-૨ માં પોતાની જાત સાબિત કરવાનો બીજો મોકો મળત. આયોગે ઉમેદવારોનો એ #હક જ છીનવી લીધો!
❓૩. પ્રશ્નોની પ્રકૃતિ અને પેનલનો પક્ષપાત
સંયુક્ત ઇન્ટરવ્યુમાં પેનલ કયા લેવલના પ્રશ્નો પૂછશે ? જો પેનલ ક્લાસ-૧ ના સ્તરના અઘરા વહીવટી પ્રશ્નો પૂછે અને ઉમેદવાર તેમાં ગોથા ખાય, તો તેના ક્લાસ-૨ ના ગુણ પણ આપોઆપ કપાઈ જશે! આનાથી મોટો અન્યાય બીજો કયો હોઈ શકે ?
૪. '#OPT_OUT' નો વિકલ્પ: માત્ર કાગળ પરની માયાજાળ
આયોગ કહે છે કે અમે પ્રોવિઝનલ મેરિટ પછી 'OPTOUT' નો ઓપ્શન આપીશું જેથી સીટો ખાલી ના રહે. પણ સાહેબ, જો કોમન ઉમેદવારો બંને જગ્યાએ ઊંચા ગુણ લઈને બેઠા હશે, તો મેરિટનું બેલેન્સ કેવી રીતે કરશો? આનાથી ભરતી પ્રક્રિયા સરળના બદલે વધુ જટિલ, વિવાદિત અને કોર્ટ-કચેરીના આંટાફેરા વાળી બનશે.
💸 સમસ્યાઓ આયોગની, આર્થિક અને માનસિક ભોગ ઉમેદવારનો!
🧐આયોગ અહીં જેટલી પણ સમસ્યાઓ ગણાવી રહ્યું છે (સમયનો બગાડ, નાણાંનો વ્યય), તેનું એકમાત્ર અને સૌથી સરળ સોલ્યુશન એ છે કે GPSC માં ખાલી પડેલી #સભ્યોની_નિમણૂક કરો!
🥺પરંતુ, "સભ્યો વધારવાના બદલે ઉમેદવારોના હક અને તકો ઘટાડીને' પોતાની કાર્યક્ષમતાનો કાગળ પર 'રેકોર્ડ' બનાવવો, એ ક્યાંનો ન્યાય છે ? આ નિર્ણય ઉમેદવાર-કેન્દ્રિત નથી, માત્ર અને માત્ર આયોગની વહીવટી સગવડ ખાતર લેવાયેલો તાર્કિક રીતે અક્ષમ્ય નિર્ણય છે.
"ભરતી પ્રક્રિયા ઝડપી બને તે સ્વીકાર્ય છે, પણ ઉમેદવારોના ભવિષ્ય અને મૂલ્યાંકનની ગુણવત્તાના ભોગે તો ક્યારેય નહીં!"
🖼️"બાકી એ વાત તે સ્પષ્ટ છે કે ધૂળ GPSC ના મોઢા ઉપર છે અને એને સાફ કરવા માટે ભોગ ઉમેદવારોનો લઈ રહ્યા છે.” 💡
🤔👆🏻 તમારો શું અભિપ્રાય છે ? શું આ નિર્ણયથી ખરેખર સમય બચશે કે પછી યોગ્ય ઉમેદવારો અન્યાયનો ભોગ બનશે ?
#GPSC #StudentRights #AdministrativeFailure
@GPSCOfficial
@Bhupendrapbjp
"मायावती दलितो की सबसे बड़ी नेता - ठाकुरों से टकरा गई तो सत्ता से चली गयी।"
"अखिलेश यादव ठाकुर विरोधी बातें करने लगा था तो सत्ता से चला गया।"
इसलिए जो सवर्णो को किनारे करेगा तो दुबारा गद्दी मे नही आएगा।
अभिनव सिंह ने एकदम कायदे की बात बोली हैं।✅🔥
चलो दिल्ली... चलो दिल्ली... चलो दिल्ली
" UGC रोलबैक सर्वण महाकुंभ "
सर्वण समाज समन्वय समिति (S4) के तत्वावधान में एक ऐतिहासिक जनआंदोलन का आह्वान किया जा रहा है।
यह केवल एक कार्यक्रम नहीं, बल्कि हमारे अधिकारों, सम्मान और भविष्य की रक्षा के लिए निर्णायक संग्राम है।
तारीख: 10 मई 2026
समय: दोपहर 1:15 बजे
स्थान: दिल्ली
आइए, एकजुट होकर अपनी आवाज़ बुलंद करें और अन्याय के खिलाफ निर्णायक लड़ाई लड़ें।
यह महाकुंभ हमारे अधिकारों की रक्षा और नई दिशा तय करने का प्रतीक बनेगा।
अब नहीं तो कभी नहीं — दिल्ली चलो!
हर घर से एक आवाज — चलो दिल्ली!
#iamrajshekhawat #kshatriyakarnisena #akhandkarniparty #UGCRollBack #karnisena
ગુજરાતના લાખો યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરનાર અને રાજ્યભરમાં ચકચારી બનેલા 'જુનિયર ક્લાર્ક પેપરલીક કાંડ-2023' ના આરોપીને રાજકીય રક્ષણ મળતા પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રાંતિજ તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના માળખામાં કોષાધ્યક્ષ તરીકે હાર્દિક અરવિંદભાઈ શર્માની નિમણૂક કરવામાં આવતા અનેક સવાલો ઉભા થયા છે.
હાર્દિક શર્મા એ જ વ્યક્તિ છે જેની 29 જાન્યુઆરી 2023ના રોજ વડોદરામાં થયેલા જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં ATS (Anti-Terrorist Squad) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ કાંડના કારણે અંદાજે 9.53 લાખ જેટલા આશાસ્પદ ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળ્યું હતું અને છેલ્લી ઘડીએ પરીક્ષા રદ કરવી પડી હતી.
તેની સામે વડોદરામાં IPC ની કલમ 406, 409, 420 અને 120B (ગુનાહિત ષડયંત્ર) હેઠળ FIR નોંધાયેલી છે.
આ નિમણૂક બાદ પ્રાંતિજ પંથકના જાગૃત નાગરિકો અને શિક્ષિત બેરોજગારો પૂછી રહ્યા છે કે:
🚫 શું ભાજપ સંગઠનને પ્રાંતિજ તાલુકામાં એક પણ નિષ્કલંક કે ઈજ્જતદાર કાર્યકર ન મળ્યો?
🚫એક બાજુ સરકાર પેપરલીક વિરોધી કડક કાયદાની વાતો કરે છે, તો બીજી બાજુ સંગઠન પેપરલીકના આરોપીઓને પદ આપીને શું સાબિત કરવા માંગે છે?
🚫જે વ્યક્તિ પર નાણાકીય ગેરરીતિ અને લાખો યુવાનોના ભવિષ્ય બગાડવાનો આરોપ હોય, તેને 'કોષાધ્યક્ષ' જેવી જવાબદારી સોંપવી કેટલી યોગ્ય?
પક્ષના આંતરિક લોકશાહી સામે સવાલ
આવી નિમણૂકોથી વર્ષોથી પક્ષ માટે લોહી-પરસેવો પાડતા પ્રમાણિક કાર્યકરોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સોને પદ આપીને પક્ષ કદાચ એવો સંદેશ આપી રહ્યો છે કે સંગઠનમાં લાયકાત કરતાં 'સેટિંગ' વધુ મહત્વનું છે.
સ્થાનિક જનતાની માંગ છે કે ઉચ્ચ કક્ષાએથી આ નિમણૂક તાત્કાલિક રદ કરવામાં આવે અને નૈતિકતાના ધોરણે પક્ષ પોતાની છબી સાફ કરે. જો આવા તત્વોને પ્રોત્સાહન અપાશે, તો આવનારી ચૂંટણીઓમાં શિક્ષિત યુવાનો તેનો જડબાતોડ જવાબ આપશે તે નક્કી છે.
- યુવા નેતા યુવરાજસિંહ જાડેજા (@YAJadeja)
"#પેપર_ફોડો_અને_પદ_મેળવો!"
👆🏻ભારતીય જનતા પાર્ટીની નવી યોજના👇🏻
ગુજરાત મોડલનું નવું નજરાણું:
"પેપર ફોડો, પદ મેળવો અને જલસા કરો!"
📌કોઈ #ચમરબાંધીને છોડવામાં નહીં આવે..
બધાને ભાજપમાં પદ આપવામાં આવશે.
📌આરોપી આકાશ જશુભાઈ પટેલને ભાજપ દ્વારા અરવલ્લી જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ તરીકે નિયુક્ત.
📌પરીક્ષા પાસ કરવાથી નોકરી મળે કે ન મળે,
પણ પેપર ફોડવાથી "#ભાજપ_પ્રમુખ" પદ તો ચોક્કસ મળે છે! : ગુજરાત ભાજપ
📌કાકા '#કોર્પોરેટર' ભત્રીજો 'કલંકિત' હોવા છતાં ભાજપના વૉશિંગ મશીન માં નાખી 'કૃપાપાત્ર'! થી પદ મળી જશે અને ભવિષ્યમાં શુદ્ધ પણ થઈ જશે.
પેપર લીકના આરોપીના હાથમાં યુવાનોનું નેતૃત્વ સોંપવું એ લોકશાહીની મજાક અને નૈતિકતાનું નખ્ખોદ છે.
💢 ભાજપ પ્રમુખ લાજવની જગ્યા ગાજી રહ્યા છે અને કૌભાંડીને છાવરી રહ્યા છે...
👇🏻યુવાનોને ભાજપનો સંદેશ: "પુસ્તકો છોડો, પેપરલીકેજ માફિયાની ગેંગમાં જોડાઈ જાવ"👇🏻👇🏻
"સાહેબ, ગુજરાતમાં નોકરી માટે 'મેરિટ' જોઈએ, પણ ભાજપમાં પદ મેળવવા માત્ર યુવાનોના ભવિષ્યના પેપરલિક કૌભાંડમાં નામ હોવું જ કાફી છે!"
👇🏻આ નિમણૂકથી ભાજપે ગુજરાતના યુવાનોને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે:
વાંચવા-લખવામાં કંઈ લેવાનું નથી, પેપર લીક કરનારાઓની ટોળકીમાં જોડાઈ જાવ.
જો ATS પકડી જાય તો ગભરાશો નહીં, એ તો 'પ્રમુખ' બનવાની ટ્રેનિંગ છે.
જે દિવસે જેલમાં જશો, તે દિવસે પક્ષમાં તમારું પ્રમોશન પાકું સમજો.
😡એક બાજુ યુવાનો બેરોજગારીના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે, બીજી બાજુ પરીક્ષાના નામે પેપર વેચાઈ રહ્યા છે, અને ત્રીજી બાજુ સરકારના જ પક્ષમાં આવા તત્વોને આશરો મળી રહ્યો છે. ભાજપના શુદ્ધિકરણની વાતો હવે ગટરમાં વહી ગઈ હોય તેમ લાગે છે.
💢ગુજરાત સરકારની આબરૂના ધજાગરા કરાવનાર જુનિયર ક્લાર્ક પેપર લીક કૌભાંડમાં વધુ એક રાજકીય વિવાદ છેડાયો છે. ગુજરાત એટીએસ (ATS) દ્વારા જેની ધરપકડ કરવામાં આવી હતી, તે આરોપી આકાશ જશુભાઈ પટેલને ભાજપ દ્વારા અરવલ્લી જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવતા પક્ષમાં અને જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
💢જાન્યુઆરી 2023 માં યોજાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ કેસની તપાસ દરમિયાન ગુજરાત એટીએસ દ્વારા તેલંગાણાની કે.એલ. હાઈટેક પ્રેસમાંથી પેપર લીક કરનાર ટોળકીને પકડવામાં આવી હતી. આ તપાસમાં બાયડના આકાશ જશુભાઈ પટેલનું નામ પણ ખુલ્યું હતું.
💢આકાશ પટેલ પર આક્ષેપ છે કે તેણે 10 લાખ રૂપિયા આપીને જુનિયર ક્લાર્કનું પેપર અગાઉથી ખરીદ્યું હતું. પેપર લીક કેસમાં 25 થી વધુ આરોપીઓની યાદીમાં આકાશ પટેલનું નામ હતું અને તેની અગાઉ ધરપકડ પણ થઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, આકાશ પટેલના કાકા કોર્પોરેટર હોવાના કારણે સ્થાનિક રાજકારણમાં તેમનું વર્ચસ્વ છે, જેનો લાભ તેને મળ્યો હોવાની ચર્ચા છે.
💢એક તરફ ગુજરાત સરકાર પેપર લીક જેવી ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે કડક કાયદા લાવી રહી છે, ત્યારે બીજી તરફ સત્તાધારી પક્ષના સંગઠનમાં જ કૌભાંડના આરોપીને સ્થાન મળતા વિરોધ પક્ષો અને બેરોજગાર યુવાનોમાં સરકારની નીતિ-રીતિ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.
💢ગુજરાતમાં થયેલા જુનિયર ક્લાર્ક પેપર લીક કૌભાંડ (Junior Clerk Paper Leak Case)ને લઈને હવે નવો રાજકીય વિવાદ સામે આવ્યો છે. Bharatiya Janata Party (BJP) દ્વારા અરવલ્લી જિલ્લામાં યુવા મોરચાના પ્રમુખ તરીકે આકાશ જશુભાઈ પટેલની નિમણૂક થતાં પક્ષની અંદર તેમજ જનતા વચ્ચે ચર્ચા અને અસંતોષ જોવા મળી રહ્યો છે. કારણ કે આકાશ પટેલનું નામ અગાઉ પેપર લીક કૌભાંડમાં સામે આવ્યું હતું અને તેની ધરપકડ પણ થઈ હતી, જેના કારણે આ નિર્ણય પર અનેક પ્રશ્નો ઊભા થયા છે.
📌પેપર ફોડનારાઓને 'પ્રમોશન' અને મહેનતુ યુવાનોને 'ડિમોશન'
@Bhupendrapbjp@CMOGuj@irushikeshpatel@drpradyumanvaja@jitu_vaghani@Rivaba4BJP@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@hbtwits4u
देश का राजपूत न जाने क्यों #RanaBalachauria की हत्या के बाद चुप है।
पहले सुखदेव सिंह गोगामेडी को भी इसी प्रकार मारा गया खुलेआम और अब राणा बलचौरिया को।
समाज के जो मजबूत और सक्षम लोग है उनकी हत्या पर भी समाज चुप है सभी संगठन चुप है।
क्या कारण है इसका
👇🏻👇🏻🫣શું કહેવું તમારું આ વાત ઉપર🤔👇🏻👇🏻
📢 #બ્રેકિંગ_ન્યૂઝ — ગુજરાતની સૌથી ઝડપભરી #ભરતી_પ્રક્રિયા શરૂ!
🗞️ “વિકસિત ગુજરાત”ની અનોખી ભરતી પ્રથા!
આજે નવી ભરતીની જાહેરાત બહાર પડી ગઈ છે,
ગાંધીનગર ખાતે ઉમેદવારોને રૂબરૂ બોલાવી લેવાયા છે.
અને હવે તો બસ, એક જ દિવસમાં આખી ભરતી પ્રક્રિયા પૂર્ણ!
🥳દિવાળી પહેલા તો નિમણૂક પત્ર હાથમાં તૈયાર! 🎉
આ છે “વિકસિત ગુજરાત”નો ચમત્કાર -
જેમાં ફોર્મ ભરવાથી લઈ નિમણૂક સુધી
ન કોઈ માર્કશીટ, ન કોઈ મેરિટ, ન કોઈ અનુભવની જરૂર!
સિદ્ધાંત કરતાં “સેટિંગ” ની વધુ છે જરૂર! 😉
ફોર્મ ભરો, ફોટો ચોંટાડો અને સીધા ફૂલ પગાર પર નિમણૂક મેળવો! 😎
હા, અહીં કોઈ ફિક્સ પે નથી, કોઈ કોન્ટ્રાક્ટ નથી —
કારણ કે આ ભરતી “ફિક્સ” તો પહેલેથી જ થઈ ચૂકી હોય છે! 😉
અભ્યાસ કરતા હોશિયાર લોકો માટે નથી આ તક,
આ તક છે ‘આશીર્વાદ ધરાવતા’ ઉમેદવારો માટે!
જેઓની પાછળ ‘શક્તિશાળી હાથ’ હોય,
તેમને તો ભરતીમાં ફક્ત હાજરી આપવી પડે —
બાકી બધી વ્યવસ્થા સિસ્ટમ જ કરી દે છે!
અને પછી કહે છે — “યુવાનોને રોજગાર આપ્યો!”
હા, આપ્યો છે.... પણ જ્યાં લાયકાત કરતાં લગાવ વધારે કામ આવે છે! જેમાં કૌશલ્ય નહીં, સંબંધો પસંદ થાય છે - અને પરિશ્રમ નહીં, પરિચય ચાલે છે!
😅 સાચું કહેવાય તો આ ભરતી નહીં, આ તો “સંબંધ આધારિત રોજગાર યોજના” છે!
📌જો ગુજરાતના શિક્ષિત બેરોજગાર યુવાનને રોજગારી આપવાની વાત આવે તો ???🤔
ગુજરાતમાં #ફિક્સ_પે કર્મચારીઓનું લાંબા સમયથી શોષણ થઈ રહ્યું છે, ભાજપ સરકારે ફિક્સ પે પ્રથા નાબૂદ કરીને યુવાઓની માંગ સ્વીકારવી જોઈએ. રાજ્યમાં લાખો જગ્યાઓ ખાલી છે તેમાં ભરતી કરવાને બદલે સરકાર આઉટસોર્સિંગ પ્રથાથી યુવાઓનું શોષણ કરી રહી છે.
#Remove5yearFixpay
#Remove_Fixpay_in_gujarat
राजपूतों के लिए पगड़ी केवल वस्त्र नहीं, बल्कि मान–सम्मान और स्वाभिमान का प्रतीक है।
भारतवर्ष में रावण दहन का उद्देश्य हमेशा से अहंकार और बुराई का अंत करना रहा है, न कि किसी जाति, धर्म या समुदाय को अपमानित करना।
हमारे देश की सबसे बड़ी ताक़त यही है कि यहाँ हर जाति–समाज में अच्छे और बुरे लोग दोनों होते हैं, लेकिन जब किसी परंपरा या उत्सव को जातिवाद से जोड़कर राजनीति की जाती है तो यह समाज में ज़हर घोलने का काम करता है।
इस बार राजस्थान में रावण का जो रूप प्रस्तुत किया जा रहा है, उसमें उसे राजपूती पगड़ी और लंबी मूंछों के साथ दिखाया जाएगा और बाद में उसका दहन होगा। यह सीधा–सीधा पगड़ी का अपमान है।
पूरे देश में जब भी किसी को सम्मान दिया जाता है, तो उसके सिर पर पगड़ी या साफ़ा पहनाया जाता है। ऐसे में सवाल उठता है कि –
क्या अब हर पगड़ी या साफ़ा पहनने वाला रावण कहलाएगा?
यह गलती साफ़ तौर पर उस रामलीला कमेटी की है, जिसने अलग दिखाने की होड़ में राजपूती परंपरा और पगड़ी का अपमान किया। और सबसे बड़ी विडंबना यह है कि उन्होंने मीडिया के सामने इसे उचित ठहराने की कोशिश भी की।
🛑 GPSC ની GWSSB ક્લાસ-2 ની પરીક્ષામા 'કટ-કોપી-પેસ્ટ' કળા🛑
👉તારીખ : 13/09/2025 ના રોજ લેવાયેલી GWSSB ક્લાસ-2ની પરીક્ષાના પ્રશ્નપત્રે ઉમેદવારોને હચમચાવી દીધા.
👉પ્રશ્નપત્ર જોઈને એવું લાગ્યું કે કોઈ વિષય નિષ્ણાતે નહીં, પરંતુ કોઈ શિખાઉ ઇન્ટરનેટ યુઝરે તૈયાર કર્યું હોય.
👉અનેક પ્રશ્નોમાં સીધા Google search, Wikipedia, https://t.co/LQeasIsEeP, ખાનગી વેબસાઈટની લિંક્સ સહિતની માહિતી કૉપિ-પેસ્ટ થઈ હતી.
👉આ પ્રશ્નપત્ર 'પ્રશ્નપત્ર' કરતાં વધુ 'વેબસાઈટ રેફરન્સ લિસ્ટ' જેવું લાગી રહ્યું હતું.
👉ઉમેદવારો મહેનતપૂર્વક પુસ્તકો અને સત્તાવાર સામગ્રી વાંચે છે, પરંતુ પેપર જોઈને એમની મહેનત નિષ્ફળ ગઈ.
👉પેપર સેટરે પ્રશ્નો બનાવવાની ઝંઝટ કર્યા વિના સીધું ઓનલાઈન કન્ટેન્ટ ઉઠાવી લીધું.
🛑મોટો પ્રશ્ન એ છે કે અંતિમ મંજૂરી આપનાર નિષ્ણાતોએ આ કોપી-પેસ્ટ ભૂલો કેમ નજરઅંદાજ કરી?🙄
👉અગાઉ પણ Indiabix જેવી વેબસાઈટ પરથી પ્રશ્નો ઉઠાવવાના કિસ્સા સામે આવ્યા હતા, પરંતુ હવે ટેકનિકલ પેપરમાં પણ ખુલ્લેઆમ આવું બન્યું.
📌આ કિસ્સો માત્ર બેદરકારીનો નથી, પરંતુ એ સ્પષ્ટ સંકેત છે કે આપણી સૌથી પ્રતિષ્ઠિત પરીક્ષા સંસ્થાઓ પણ હવે શૈક્ષણિક ગરિમા અને ગુણવત્તાના માપદંડોને ભૂલીને, 'શોર્ટકટ'ના માર્ગે ચાલી રહી છે.
📌ઉમેદવારો દિવસ-રાત મહેનત કરીને, સરકારી પુસ્તકોના પાના ફેરવીને, અને વિષયવસ્તુની ઊંડાણપૂર્વક સમજણ કેળવીને પરીક્ષા આપવા જાય છે. પણ આ પેપર જોઈને લાગે છે કે તેમની આ મહેનત વ્યર્થ ગઈ છે. કારણ કે પેપર તૈયાર કરનાર મહાનુભાવે તો કદાચ ગૂગલના સર્ચ બારમાં "Civil Engineering MCQs" લખ્યું હશે અને જે પહેલો જવાબ આવ્યો, તેની સાથે જ સીધી વિકિપીડિયા, https://t.co/LQeasIsEeP, કે કોઈ ખાનગી વેબસાઈટની લિંક પણ છાપી દીધી. આ તો હદ છે! આને 'પ્રશ્નપત્ર' કહેવું કે 'વેબસાઈટનો રેફરન્સ લિસ્ટ'?
📌આ ઘટના એ સાબિત કરે છે કે પેપર સેટરે પ્રશ્નો બનાવવા માટે માથાકૂટ જ નથી કરી. તેણે ખાલી ઇન્ટરનેટ પરથી કોન્ટેન્ટ ઉઠાવ્યું અને પ્રશ્નપત્ર પૂરું કર્યું. જો પેપર સેટર આટલો આળસુ હોય, તો શું આપણે ઉમેદવારો પાસેથી મહેનતની અપેક્ષા રાખી શકીએ? સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે આ પ્રશ્નપત્રને અંતિમ મંજૂરી આપનાર નિષ્ણાતો ક્યાં હતા? શું તેમણે આ લિંક્સ અને કોપી-પેસ્ટ થયેલા પ્રશ્નો જોયા નહોતા? જો જોયા હોત તો આ ગંભીર ભૂલ કઈ રીતે નજરઅંદાજ થઈ ?
📌ટેકનિકલ પેપરમાં પણ ખુલ્લેઆમ 'ઓનલાઇન કન્ટેન્ટ'ની નકલ થવા લાગી છે. આ ઘટના GPSCની પારદર્શિતા અને જવાબદારી પર એક મોટો પ્રશ્ન છે. જો પરીક્ષાનું સ્તર જ આટલું નીચું જતું રહેશે, તો પછી ઉમેદવારોને યોગ્ય અને અધિકૃત સ્રોતોનો અભ્યાસ કરવાની સલાહ આપવાનો શું અર્થ?
📌આવી બેદરકારીથી ઉમેદવારોનો ભરોસો તૂટી જાય છે. તેઓ હવે પૂછવા મજબૂર બન્યા છે કે શું આ 'પરીક્ષા' ખરેખર તેમના જ્ઞાનની ચકાસણી કરે છે, કે પછી ઇન્ટરનેટ પરની માહિતી શોધવાની ક્ષમતાની? આશા રાખીએ કે GPSC આ મામલાને ગંભીરતાથી લેશે અને ભવિષ્યમાં આવા કલંકિત કિસ્સાઓ અટકાવવા માટે સખત પગલાં ભરશે.
👉🛑આ ઘટના GPSCની પારદર્શિતા અને જવાબદારી પર પ્રશ્નચિન્હ મૂકે છે.
👉ઉમેદવારોમાં વિશ્વાસ તૂટ્યો છે – તેઓ પૂછે છે કે આ પરીક્ષા જ્ઞાનની ચકાસણી છે કે ઇન્ટરનેટ સર્ચ સ્કિલ્સની?
👉🛑ભવિષ્યમાં આવા કિસ્સા અટકાવવા GPSCએ ગંભીર પગલાં લેવાની જરૂર છે.
#GPSC #GWSSB #ExamTransparency #StudentsVoice #GPSCControversy
#GPSCSystemReform #GPSCAccountability
@GPSCOfficial
@InfoGujarat@CMOGuj@dpradhanbjp@EduMinOfIndia@Bhupendrapbjp@timesofindia@EduMinOfIndia@prafulpbjp@Bhupendrapbjp@kuberdindor@irushikeshpatel@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat
આવનાર દાયકાઓ સુધી તમામ પોલીસ અધિકારીઓ માટે પ્રેરણા રૂપ બને તેવા પ્રમાણિક અને અસરકારક નિવૃત્ત પોલીસ અધિકારી શ્રી સુખદેવસિંહ ઝાલા હવે આપણી વચ્ચે નથી. નિવૃત્તિ પછી તેમને ના મળી શકવાનો અફસોસ મને કાયમ સતાવશે. સદગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના. 🙏🙏🙏