⚖️ બે શહેર – બે ખુલ્લી ગટરો – બે પીડિતો
એકમાં FIR … બીજામાં મૌન! કેમ?
વડોદરામાં નિવૃત DYSPના પુત્ર વિપુલસિંહ ઝાલાનું ખુલ્લી ગટરમાં પડી મોત થયું.
ત્રણ દિવસમાં FIR નોંધાઈ,
BNS કલમ 105 (ગુનાહિત મનુષ્યવધ) લગાડી,
કોન્ટ્રાક્ટર અને એજન્સીના નામ જાહેર થયા.
આ પગલું આવકાર્ય છે.🙏🏻
ભગવાન દિવંગત આત્માને શાંતિ આપે.
પણ હવે પ્રશ્ન છે....❓❓❓
👉 રાજકોટમાં ખુલ્લી ગટરમાં પડીને ગંભીર રીતે ઘાયલ થયેલા અને અંતે મૃત્યુ પામેલા વનરાજસિંહ ઉદયસિંહ જાડેજા મામલે FIR કેમ નથી ?
જ્યારે જનતા ટેક્સ ભરે છે, ત્યારે તે સુરક્ષિત રસ્તા અને ગટરની વ્યવસ્થાની અપેક્ષા રાખે છે. જો ગટરનું ઢાંકણું ખુલ્લું રહે અને કોઈ નાગરિક તેમાં પડે, તો તે 'કુદરતી આફત' નથી, પણ તંત્ર દ્વારા કરવામાં આવેલી 'સંગઠિત હત્યા' છે. જે ગટર ઉભરાય છે, જે રસ્તાઓ પર પાણી ભરાય છે - એ ઇજનેરોની નિષ્ફળતા છે. શું આ અધિકારીઓના એસી કેબિન સુધી વનરાજસિંહના પરિવારની આંતરડીની હાય નહીં પહોંચે?
શું રાજકોટમાં માનવજીવનની કિંમત ઓછી છે?
શું અહીંની ગટર “કુદરતી” છે અને વડોદરાની “માનવસર્જિત”?
⚠️ બંને ઘટનામાં તથ્યો એકસરખા છે
✔️ ખુલ્લી ભૂગર્ભ ગટર
✔️ જાહેર માર્ગ
✔️ વહીવટી બેદરકારી
✔️ સામાન્ય નાગરિક
✔️ મોત / મોત સુધી પહોંચેલી ઇજા
તો પછી
➡️ કાયદાનો ઉપયોગ એકમાં કેમ, બીજામાં કેમ નહીં?
⚖️ કાયદો શું કહે છે?
નવી ભારતીય ન્યાય સંહિતા (BNS) મુજબ...
📌 કલમ 105 – ગુનાહિત બેદરકારીથી થયેલો મનુષ્યવધ
જ્યાં કોઈની બેદરકારીથી માનવીનું મૃત્યુ થાય, ત્યાં FIR ફરજિયાત છે.
📌 કલમ 54 – સહભાગી બેદરકારી
કોન્ટ્રાક્ટર, જવાબદાર અધિકારી, નિરીક્ષણ કરનાર—બધા દોષિત ગણાય.
📌 સુપ્રીમ કોર્ટ સ્પષ્ટ કહે છે:
> “Public authority negligence leading to death is not an accident, it is culpable negligence.”
તો પછી રાજકોટમાં શું થયું?
શું અહીં
– મ્યુનિસિપલ કોર્પોરેશન જવાબદાર નથી?
– ડ્રેનેજ વિભાગે ઢાંકણું ખુલ્લું રાખ્યું નથી?
– વરસાદ પહેલાં ચેકિંગ કરાયું નથી?
❓ આ “અકસ્માત” નથી, આ હત્યાસમાન બેદરકારી છે
થોડા વરસાદમાં શહેર ઠપ્પ થઈ જાય,
પાણી નીકળવાનો રસ્તો બંધ,
ગટર ઊભરાય,
ઢાંકણાં ખુલ્લાં.....
આ કુદરત નથી,
આ નિયોજનની હત્યા છે.
વનરાજસિંહ જાડેજા
કોઈ VIP નહોતા,
કોઈ રાજકીય ઓળખ નહોતી,
પણ માનવ તો હતા ને ?
🩸 વેન્ટિલેટર સુધી પહોંચાડનાર ગટર હતી – કુદરત નહીં
બાઈક સીધું ખુલ્લી ગટરમાં ઘૂસે,
છાતીમાં હેન્ડલ વાગે,
પાસડીઓ તૂટે,
અને અંતે જીવન ખતમ...
👉 આ “દુર્ઘટના” નથી,
👉 આ પ્રણાલી દ્વારા થયેલી ધીમે ધીમે હત્યા છે.
🏛️ FIR ન થવાનું કારણ શું?
❓ શું પીડિતનો પરિવાર અવાજ વગરનો છે ?
❓ શું શહેર બદલાય એટલે કાયદો બદલાય ?
❓ શું “મીડિયા પ્રેશર” હોય ત્યારે જ FIR થાય ?
❓ શું પોલીસ અને કોર્પોરેશન વચ્ચે મૌન સમજૂતી છે ?
❓ શું FIR નોંધાવવા માટે આંદોલન નો માર્ગ પસંદ કરવો પડશે ?
એક જ ગુનામાં
જો વડોદરામાં FIR થઈ શકે,
તો રાજકોટમાં કેમ નહીં?🤔
🔥 સીધો પ્રશ્ન તંત્રને
👉 શું ગુજરાતમાં ન્યાય પોસ્ટલ કોડ જોઈને મળે છે?
👉 શું એક શહેરમાં ગટર ગુનાહિત છે અને બીજામાં કુદરતી?
👉 શું નાગરિકનું જીવન હવે ફક્ત ફાઈલમાં નોંધાય એવી ઘટના બની ગયું છે?
✔️ વનરાજસિંહ ઉદયસિંહ જાડેજા કેસમાં તાત્કાલિક FIR
✔️ BNS કલમ 105 અને 54 હેઠળ ગુનો નોંધો
✔️ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી
✔️ “અકસ્માત” શબ્દ બંધ કરો — આ ગુનો છે
ખુલ્લી ગટર જો માણસ મારી શકે,
તો બંધ આંખો ધરાવતું તંત્ર સૌથી મોટું દોષિત છે.
ન્યાય મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે!
શ્રદ્ધાંજલિ સ્વ. વનરાજસિંહ ઉદયસિંહ જાડેજાને.
✍🏻 યુવરાજસિંહ જાડેજા
#JusticeForVanrajsinhJadeja #RajkotCorporation #Negligence #RajputIdentity #VoiceForJustice
@timesofindia@Bhupendrapbjp@CMOGuj@irushikeshpatel@drpradyumanvaja@jitu_vaghani@Rivaba4BJP@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@hbtwits4u
‘मतलब निकल गया है तो पहचानते नहीं’ : अब भाजपाइयों के लिए गली-गली ये गीत गाया जाएगा और उनसे दस हज़ार का हिसाब मांगा जाएगा। देखते हैं पैसों के मामले में झूठ बोलकर, धोखा देनेवाले ये भाजपाई जनता से बचकर कहाँ तक भागते हैं।
पैसों की बात करके मुकर जानेवाले भाजपाइयों का इतिहास दसों साल पुराना है, पहले जनता को 15 लाख रुपये देने के वादे को जुमला बता कर पैसे देने से मना कर दिया अब महिलाओं को 10 हज़ार रुपये देने से मुकर गये हैं। ये पैसे बाँटने का खेल ही भाजपा को ले डूबेगा। जब जनता भाजपाइयों के दरवाज़े-दरवाज़े जाकर पैसा माँगेगी तो भाजपाई डरकर अपने घरों और गाड़ियों तक से भाजपा का झंडा उतार लेंगे। दरअसल भाजपा अपने ही बनाए जाल में फँस गयी है। पैसा बाँटने के अपने जिस खेल को भाजपा अपनी ‘जुगाड़ी जीत’ के घपले को छिपाने के लिए, मास्टर स्ट्रोक मान रही थी, वो ही पैसे का खेल भाजपा के लिए जी का जंजाल बन गया है। अब जनता मास्टर स्ट्रोक मारेगी और भाजपा की गेंद को सरकार के स्टेडियम से हमेशा के लिए बाहर कर देगी।
अब जनता भाजपाइयों को देखते ही कहेगी:
भाजपा पर है उधार, दस हज़ार-दस हज़ार!
@TaviyadKiran હાઈ કોર્ટે માં PIL દાખલ કરો એટલે ઓછા માર્ક વાળાને પણ નોકરી મળશે. ગ્રામસેવક ભરતીમાં પણ આવું થયું હતું PIL દાખલ કરી પછી ૧૮ માર્ક વાળા ને પણ નોકરી મળી.
મારી ઉંમર ૪૪ છે, મારે કોઈ સરકારી નોકરી નથી લેવાની, અને હું પોતે કેન્સર પેશન્ટ છું, પરંતુ જયારે આ યુવાનો ને પોતાના નોકરી માટે ના હકો ની માંગણી ના આંદોલન કે વિરોધ પ્રદર્શન ને સરકાર દ્વારા પોલીસ નો ઉપયોગ કરી કચડવા માં આવે છે તો એ જોઈ ને દુઃખ થાય છે, જે દેશ આંદોલન થી આઝાદ થયો એ દેશ
શિક્ષક સાથે જ આવું કેમ?
વાયદાઓ આપી ને ભરતી કેમ મોડી થાય છે?
બેટી બચાવો,બેટી પઢાઓનું છે આ ગુજરાત
હક માંગતી દીકરીને રસ્તા પર કેમ ઢસડાઇ છે?
શું છે વાક અમારો કે જોયું સપનું શિક્ષક નું?
હવે તો કરો સાકાર સપના અમારા સરકાર
આ મા બાપ ને રોજ હવે કેટલી સાંત્વના અપાય છે.🥹😭 @kuberdindor
ભૂપેન્દ્રભાઈ રજા પર છે?
ગૃહ પ્રધાન અને એક સમયના તડીપાર અમિત શાહના મત વિસ્તાર ગાંધીનગરના કલોલ નગરપાલીકામા જનતાના કામ ન થતા ભાજપના ચૂંટાયેલા નેતાઓને અને અધિકારીઓને મરાયા હતાં. હવે ગાંધીનગર પર દૂર નથી.
ગોપાલ ઈટાલીયાને હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન આપવા અંગે વાયરલ થયેલ સમાચાર બાદ @AhmedabadPolice દ્વારા પ્રેસનોટ આપીને કરવામાં આવેલ ખુલાસો તદ્દન ખોટો અને ગેરવ્યાજબી છે.
આજરોજ પ્રેસ મીડિયા માધ્યમથી મેં સમગ્ર ઘટનાક્રમ બાબતે વ્યાજબી પ્રતિક્રિયા રજૂ કરેલ છે.
આજે વડોદરા માં લોકશાહી ની હત્યા થઈ પુર નો ભોગ બનેલા યુવાને ધારાસભ્ય સામે પોતાનો આક્રોશ વ્યકત કર્યો અને પોલીસે તેની સામે ગુનો નોંધ્યો, શુ આ દેશ માં કોઈ નેતા નો વિરોધ ના થઇ શકે ? આ ભાઈ ના આક્રોશ ના સમાચાર બનાવનાર મીડિયા ને પણ પોલીસે જવાબ માટે બોલાવી, શુ મિડીયા ભાજપ નો બહિષ્કાર કરશે