રાજ્ય સરકારે ૯.૩૮ લાખ સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં ૪% નો વધારો કર્યો જે નિર્ણયને આવકારીએ છે પરંતુ ફિક્સ પગારમાં કામ કરતા કર્મચારીઓ ને મોંઘવારી નડતી નહિ હોય ? અમારા ફિક્સ પગારના કર્મચારીઓ માટે પણ પગાર વધારવા બાબતે વિચારવામાં આવે તેવી નમ્ર વીનંતી.
#Remove_Fix_Pay
ITI ના કર્મચારીઓ પોતાની પડતર માંગણીને લઈને ધરણા પર ઉતર્યા છે સરકાર દ્વારા અમારા ગ્રેડ પે અને સળંગ નોકરીના પ્રશ્ન બાબતે હકારાત્મક નિર્ણય લેવામાં નહિ આવે તો કર્મચારીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. @PMOIndia@CMOGuj @brijeshmeja1 @KanuDesai180@AamAadmiParty@ArvindKejriwal