મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આજે સવારે સૌરાષ્ટ્રમાં અનુભવાયેલ 4.8ની તીવ્રતાના ભૂકંપના આંચકાની વિગતો રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરો પાસેથી મેળવી હતી અને છેવાડાના ગામો સુધી પણ જો કોઈ નુકસાન થયું હોય તો તેની વિગતો મેળવીને સત્વરે કાર્યવાહી કરવાની સૂચના પણ આપી હતી.
Seeking donations to get more girls into school, #UNICEF announces:
Worldwide, 132 million girls are out of school.
It doesn’t mention that the same number of boys are also out of school.
Is this deceit -- or just clever marketing?
https://t.co/aNv9qM6AIL
સાહેબ SRP પોલીસ નો જ એક ભાગ છે, અને ડયુટી પણ એક સાથે જ કરે છે, SRP ની ડયુટી પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા ની છે, માટે એ જ ડયુટી દર ૩-૩ મહિને બદલી કર્યા વગર પણ થય શકે છે, જો SRP ની બદલી બંધ થાય તો જવાનો પોતાના પરિવાર સાથે રહી શકે, અને બાળકો ના ભણતર પર ધ્યાન દઈ શકે,
#Justice4SRPF
#Justice4SRPF ગુજરાત મા SRP જવાનોની હાલત કેટલી ખરાબ છે?
@PradipsinhGuj સાહેબ જવાનોની પરિસ્થિતિ સમજો ક્યા સુધી જવાનો આત્મહત્યા કરતા રહેશે?
SRP જવાનો ને જિલ્લા વાઇઝ સ્થાયી કરો, જેથી તેઓ પણ તેમના પરિવાર સાથે રહી શકે.
#JusticeForSrp@vijayrupanibjp@PMOIndia https://t.co/AahKF6rpN1
#Justice4SRPF 21000 SRP જવાન નો અને અસંખ્ય રજુઆતો નો અવાજ સરકાર ને ના સંભળાય તો આગળ.આ લોકો આપણો અવાજ ધીમો પડી જશે તેની રાહ જુએ. અને અેકવાર જો આપણો અવાજ ધીમો પડી જશે તો આ લોકો આપણ ને નહી સાંભળે.માટે અવાજ બુલંદ રાખજો મિત્રો.@nitinchavda548@Banaskanthiyo @Shyam06649556 @joshinitis
#justice4SRPF srp ને પણ સ્થાઈ કરી સંવેદનશીલતા દેખાડો સાહેબ આમા તમારી તિજોરી પર કોઈ પણ પ્રકાર નું ભારણ નથી પડવાનું અને ઉપર થી અંદાજિત 132 કરોડ નો ફાયદો થશે સાહેબ અને જવાનો ના 125000 હજાર પરિવાર જનો નો આશીર્વાદ મળશે આશા રાખી સુ કે ટૂંક સમય મા આવી પણ કોઈ જાહેરાત થશે@CMOGuj
#Justice4SRPF@CMOGuj
🇮🇳જય હિન્દ જય ભારત
જે હાલકી SRP ના જવાનો ભોગવી રહીયા છે તે દયનીય છે સાથે સાથે જો જવાનો ને પોતાનાજ જીલ્લા મા પોસટીગ થાયતો સરકાર નેપણ તેનિ તીજોરી પર ભાર ઓછો થશે તો આવો SRP ના જવાનો ની વેદનાં ને વાચા આપીયે જય હિન્દ જય ભારત🇮🇳
#Justice4SRPF#જવાનો_ની_વેદના સાહેબ બધા સરકારી કર્મચારીઓ આંદોલન પોતાના પગાર વધારવા માટે કરે છે.પરંતુ આં SRP જવાનો ને પગાર વધારો નથી જોઈતો બસ એની માંગણી એ જ છે કે મતલબ વગર ની ૩ મહિને બદલી અટકાવી પોતાના પરિવાર સાથે રહેવાની આં લોકો ને પૈસા નહિ પરિવાર સાથે રહેવાની છ
#જવાનો_ની_વેદના
#Justice4SRPF ચેલા ગ્રૂપમાં ઉપલા અધિકારીના કનડગત ના કારણે જવાને રાજીનામું આપવા કરી માંગણી
આવી જ રીતે ઉપલા અધિકારીઓ દ્વારા નીચલા વર્ગના કર્મચારીઓને મનસ્વી રીતે હેરાન અને વારંવાર બદલીના કારણે જવાન કંટાળી આત્મહત્યા કરવા તરફ વળે છે જો #SRPF ને સ્થાયી કરવામાં આવે તો નિરાકરણ છે
##Justice4SRPF
આતે કેવો ન્યાય છે એસ. આર.પી ને કે પગાર ગુજરાત સરકાર પોતાની મનમાની થી આપે છે અને જ્યારે કોઈ કર્મચારી ગુનો કરે તો મુંબઈ અધિનિયમ ના કાયદા બતાવી અને સજા એ પ્રમાણે કરવા ની અને દર 3 મહિને સ્થળ ચેન્જ એસ.આર.પી.ના જવાનો અહી તહી ભટકી ને ગાંડા થઈ ગયા હવે તો સ્થાયી કરો
હવે srp ને પણ સ્થાઈ કરી સંવેદનશીલતા દેખાડો સાહેબ આમા તમારી તિજોરી પર કોઈ પણ પ્રકાર નું ભારણ નથી પડવાનું અને ઉપર થી અંદાજિત 132 કરોડ નો ફાયદો થશે સાહેબ અને જવાનો ના 125000 હજાર પરિવાર જનો નો આશીર્વાદ મળશે આશા રાખી સુ કે ટૂંક સમય મા આવી પણ કોઈ જાહેરાત થશે
#Justice4SRPF