डेंगू का मच्छर साफ़ पानी में पनपता है। अपने घर में कहीं पर भी पानी जमा न होने दें और पानी की टंकियों को ढक कर रखें। अपने आसपास सफाई रखें, डेंगू से बचें।
#SwasthaBharat#Dengue
https://t.co/9mqLCjNZQW…
Rescue operation BY #TEAMNDRFINDIA in District- Valsad #Gujarat
Evacuated total-15 people (F-5, M-2, Children-8) from 03 houses in low lying area of village- Salvav, taluka Vapi.
#NDRF
પોરબંદર જિલ્લામાં ગુજરાત સરકારશ્રીનાં ૧૦૦ ટકા ભંડોળથી મોડેલ-૨ પ્રકારની હોસ્ટેલ કાર્યરત છે. રાણાવાવ તાલુકાનાં ખંભાળા ગામમાં કાર્યરત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં એસ.સી., એસ.ટી., ઓ.બી.સી., અને લઘુમતિ સમાજની ધો. ૬ થી ધો.૧૦ સુધીની ૧૦૦ બાલિકાઓ રહે છે.
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાની કેશરપુરા પ્રાથમિક શાળા એક એવી આદર્શ શાળા છે કે જ્યાં ખાનગી શાળાના બાળકો ભણવા આવવા પ્રેરાય છે જેના કારણે માત્ર કેશરપુરા ગામના નહીં આસપાસ આવેલા અરોડા, હરીપુરા અને દેશોતર ગામના ત્રીસ જેટલા વિધાર્થીઓએ ખાનગી શાળા છોડી આ સરકારી શાળામાં દાખલ થયા છે.
એનિમિયા અને કુપોષણના નિવારણના દ્રઢ નિર્ધાર સાથે ગુજરાત સરકારે ફોર્ટિફાઈડ ચોખાનું વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે. આ માટેનો પાયલોટ પ્રોજેક્ટ આ વર્ષે નર્મદા જિલ્લામાં શરૂ કરાશે.
I was honoured to inaugurate National TechFish Seminar 2019, organised by Central Institute of Fisheries Technology’s Veraval Research Centre
Scientists from all over India deliberated on how to transfer benefits of technology to actual fishing communities
#GirSomnath@pkumarias
Interacted with 14 senior Doctors and sought suggestions for providing better services to the people of Junagadh. "Coffee With Commissioner" will be platform to meet learnt people of city every weekend & discuss various issues to serve people in better way.
@CMOGuj@InfoGujarat
Gujarat Govt takes a big step to fight malnutrition - Fortified Rice to be distributed in the state for preventing anemia and malnutrition with the pilot project to be started in Narmada district this year
#GujaratBudget
નિનાઇ ધોધ નર્મદા જિલ્લાના વિંધ્યા-સાતપુડા ગિરિમાળાની વચ્ચે દક્ષિણ ગુજરાતમાં કુદરતના ખોળે વસેલો છે. ચારે તરફ હરિયાળી અને ખુશનુમા વાતાવરણ વચ્ચે આવેલ આ ધોધ પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર છે. હજારો પ્રવાસીઓ અહીં કુદરતી સૌંદર્ય માણવા આવે છે.
Historic City of Ahmedabad #Gujarat
First city in India to be inscribed in @UNESCO's World Heritage City list of 2017, the walled city is endowed with a rich architectural heritage which is vital to the local identity and continuity of the place
"The main purpose of life is to live rightly, think rightly, act rightly.
The soul must languish when we give all our thought to the body" -Mahatma Gandhi
#Mahatma150#Gandhi150#quoteoftheday
One organ donor can save up to 8 lives and enhance the lives of many others. Pledge organ donation today.
Know more here: https://t.co/ISScnFCer0
#OrganDonation