આજ રોજ મુસાફરોને સુગમ અને સુવિધાયુક્ત યાત્રા પ્રદાન કરવા, રાજ્ય સરકાર દ્વારા એસ.ટી.માં વધુ નવી ૩૦૧ બસો ઉમેરવામાં આવી તે અંતર્ગત આપણા ધોળકા એસ.ટી ડેપોને પણ બસ ફાળવવામાં આવી.
🚌 વાત જ્યારે ગુજરાતના પરિવહન વિકાસની થઈ રહી હોય ત્યારે એસ.ટી.નિગમના આ ઐતિહાસિક સુવર્ણકાળની નોંધ અવશ્ય ++
મેળવવા માટે સૌને આહ્વાન કર્યું.ગામના ગ્રામજનો સાથે મુલાકાત કરી સૌના ખબર અંતર પૂછ્યા તથા ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રોત્સાહિત કર્યા.
🟠પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના, જનધન યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના ++
🟠વિકસિત ભારત સંકલ્પ યાત્રા,
કલ્યાણની યાત્રા, સૌના વિકાસની યાત્રા !
🟠સરકારની વિવિધ યોજનાઓ થકી લોક કલ્યાણ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર કટિબદ્ધતાપૂર્વક નિરંતર કાર્ય કરી રહી છે. લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી આયોજિત "વિકસિત ભારત,સંકલ્પ યાત્રા" માં 58- ++
"આપણા ધોળકાનું પ્રાચીન અને ઐતિહાસીક સ્થળ ખાન તળાવ"
દરેક પ્રાચીન સ્થળોનું જતન સરંક્ષણ કરવું એ આપણી નૈતિક જવાબદારી અને ફરજ છે તે અનુસંધાને પુરાતત્વ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી સૂચન સાથે ધોળકામાં આવેલ ખાન તળાવ ની સાફ સફાઈ તથા રીનોવેશનની કામગીરી ચાલુ કરાવેલ છે.
#mladholka
આજ રોજ ધંધુકા તાલુકાના અવધપુરી મુકામ ખસ્તા ખાતે આયોજિત પાવનકારી શ્રી રામાર્ચન મહાયજ્ઞ પૂજામાં હાજરી આપી ધન્યતા અનુભવી. આ પાવન, ધાર્મિક અને મંગલકારી અવસર નું આયોજન કરવા બદલ શ્રી સુરજીતસિંહ ગોહિલને શુભેચ્છા.
#BJP#kiritsinhdabhi#mladholka
પંચયાતના સદસ્ય શ્રી કૈલાશબેન, ભાજપ બાવળા તાલુકાના મહામંત્રી શ્રી ધર્મેન્દ્રભાઈ રાઠોડ, મંત્રી શ્રી કિરીટભાઈ ઠાકોર, અધિકારીશ્રીઓ,સરપંચશ્રી, ગ્રામ પંચાયતના સભ્યો, આગેવાનો તથા ગામના વિવિધ યોજનાઓના લાભાર્થી ભાઈઓ અને બહેનો તેમજ પાર્ટીના હોદ્દેદાર કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.
#mladholka
વિકસિત ભારત સંકલ્પ યાત્રા,
મોદીજી ની ગેરંટી એટલે નીતિ,નિયત,નેતૃત્વ અને ટ્રેક રેકોર્ડ આ 4 બાબતો ઉપર ખરા ઉતરવું.
🟠સરકારી યોજનાઓ થકી લોક કલ્યાણ માટે મોદી સરકાર કટિબદ્ધતાપૂર્વક નિરંતર કાર્ય કરી રહી છે. આ યોજનાઓથી લોકો માહિતગાર થાય અને તેનો મહત્તમ લાભ લેવા માટે જનસામાન્યમાં જાગૃતિ ++
તથા બક્ષીપંચ માં આવતી વિવિધ જ્ઞાતિ ના મુખ્ય આગેવાનોને માહિતી આપી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની તમામ યોજનાઓ 58- ધોળકા વિધાનસભાના ગામડાઓ સુધી પહોંચે અને લોકો તેનો લાભ પ્રાપ્ત કરે તેવા હંમેશા પ્રયત્નો રહેશે.
#BJP#mladholka#kiritsinhdabhi
ધોળકા સર્કિટ હાઉસ ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા શિલ્પકારો અને કારીગરોને સહાય મળે તે માટે પ્રધાનમંત્રી વિશ્વકર્મા સન્માન કૌશલ યોજના બનાવી છે તેના અનુસંધાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી વિશ્વકર્મા સન્માન કૌશલ યોજના અંતર્ગત વિશ્વકર્મા સમાજના ++
આજ રોજ અમદાવાદ જીલ્લા આઇટી અને સોશિયલ મીડિયા દ્વારા જીલ્લા કાર્યાલય પર "વિકસિત ભારત એમ્બેસેડર" ની જીલ્લા કાર્યશાળા નું જીલ્લા મહામંત્રી શ્રી @navdeepdodia જી ની અધ્યક્ષતા માં આયોજન કર્યું.
ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024:
ગુજરાત રાજ્યને ઔદ્યોગિક ક્ષેત્રે વધુ સશક્ત અને સમૃદ્ધ બનાવવાના સર્વોચ્ચ લક્ષ્ય સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીજી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના નેજા હેઠળ આયોજિત ગુજરાત ગ્લોબલ સમિટમાં સાથી ધારાસભ્યશ્રીઓ સાથે હાજરી આપી.
#mladholka
સરકારની કૃષિલક્ષી યોજનાઓ થકી અનેક ધરતીપુત્રોના જીવનમાં સુખરૂપી હરિયાળી આવી છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કૃષિની વિવિધ યોજનાઓની સહાય સીધી ખેડૂતોના ખાતામાં જમા થઈ રહી છે.
આવો, આપણે સૌ વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી ગામેગામના દરેક ખેડૂત સુધી સરકારની યોજનાઓના લાભ પહોંચે એ લક્ષ્યને સાકાર કરવામાં યોગદાન આપીએ.
#ViksitBharatSankalpYatra
#MeriKahaniMeriJubani
#HamaraSankalpViksitBharat
કચ્છી લોકસંસ્કૃતિ, સફેદ રણ અને રણોત્સવથી જેને વૈશ્વિક ઓળખ મળી છે એવા કચ્છના ધોરડોને યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા આપવામાં આવેલ ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ નું બિરુદ સમગ્ર ગુજરાત માટે ગૌરવરૂપ ઘટના છે.
આજરોજ ધોળકા ખાતે ધોળકા શહેર અને ધોળકા તાલુકા મંડળની તિરંગા પદયાત્રા યોજાઈ જેમાં ધોળકા ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી,જિલ્લાના અને મંડળના હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તા હાજર રહ્યા