ગ્રામસેવકોના પડતર પ્રશ્નો અને વાસ્તવિકતાને આપ સાહેબશ્રી એ મીડિયા માધ્યમથી તંત્ર અને ખેડૂતો સુધી અમારો પ્રબળ અવાજ પહોંચાડવા બદલ હવામાન નિષ્ણાંત શ્રી પરેશભાઈ ગોસ્વામી નો ખૂબ-ખૂબ આભાર.
આપના આ સકારાત્મક સહયોગ બદલ ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ અને રાજ્યના તેમના ગ્રામસેવકો આપના સદાય ઋણી રહેશે...
#gramsevaknyayladat
સરકારશ્રી ગ્રામસેવક મહામંડળ ગુજરાત ની માંગણી મુજબ સુવિધા અને સચોટ જોબચાર્ટ આપો અને ખેડૂત અને ખેતી નો વિકાસ કરો અને સમૃધ્ધ ગુજરાત ને વધારે સમૃધ્ધ બનાવો .મહામંડળે સરકારને આખરી આવેદનપત્ર પાઠવ્યું છે. અમે શિસ્તબદ્ધ છીએ, પણ લાચાર નથી. ખોટા દબાણ સામે સમગ્ર ગુજરાતના ગ્રામસેવકો એકજૂટ છે.