🎂જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ બહેન @PurohitShivaniS 💐💐 આપ જીવન માં ખૂબ આગળ વધો અને આપની દરેક મનોકામના મહાદેવ પૂરી કરે એવી પ્રાર્થના આપ હંમેશા પૂરી નિષ્ઠાથી વિધાર્થીઓ સાથે થતાં અન્યાય સામે અવાજ ઉપાડી વિધાર્થીઓનો પડછાયો બની મદદરૂપ બન્યા છો જે ક્યારેય ભૂલી શકાય નહિ 😊🙏
આપડા બધા ની મહેનત રંગ લાવી અને ગઈ કાલે #Gsssb દ્વારા #ITI_SI ના બીજા તબક્કા ની CPT માટેનું લીસ્ટ નવા ઠરાવ મુજબ મૂકવામાં આવ્યું જે બદલ ગૌણ સેવા,તમામ મીડિયા ચેનલ,મીડિયા કર્મીઓ,આઇ.ટી.આઇ ના તમામ ભાઈઓ બહેનો નો સાથ સહકાર આપવા બદલ હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું
#સત્યમેવજયતે 🇮🇳🇮🇳
#ભૂખ_સહન_થશે_અન્યાય_નહીં
આખરે ક્યાં સુધી આ સંવેદનશીલ કહેવાતી સરકાર વિધાર્થીઓ સાથે અન્યાય કરતી રહેશે અને એમને આ રીતે પોતાનો હક્ક મેળવવા ઉપવાસ પર બેસી આંદોલનો કરતા રહેવા પડશે ગુજરાત માં આ બધું ક્યારે બંધ થશે ક્યારે બધાને ન્યાય મળશે એ જોવું રહ્યું
@CMOGuj@Nitinbhai_Patel
We need to save the industry from various terrorists
1) Nepotism terrorism
2) Drug Mafia terrorism
3) Sexism terrorism
4) religious and regional terrorism
5) Foreign films terrorism
6) Piracy terrorism
7) Labourer’s exploitation terrorism
8) Talent exploitation terrorism
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ હવે ફૂલ જોશ માં સક્રિય ભૂમિકામાં આવી ગયું છે અને કાલે રાત્રે ૧૦ વાગ્યે બીજા તબક્કા ની પરિક્ષાઓ ના આયોજન માટે નું લીસ્ટ અપલોડ કર્યું હતું ગૌણ સેવા ભવિષ્ય માં આજ રીતે કામગીરી કરતી રહે અને વિધાર્થીઓ નો વિશ્વાસ હંમેશા જીતતી રહે એવી અપેક્ષા 😊🙏
#GSSSB
24*7 જે વ્યક્તિ સક્રિય હોય છે જેમના કામ અંગે પૂરા ગુજરાત માં ચર્ચા થાય છે કાર્યનિષ્ઠા, પ્રતિભાશાળી, સરળ સ્વભાવ અંગે જાણીતા આદરણીય સાહેબ શ્રી દાસા સાહેબ ને આજે કોરોના થયો છે એમના માટે પૂરા ગુજરાત માંથી તમામ લોકો પ્રાર્થના કરશે
#GetWellSoon_Dasa_sir@dineshdasa1@CMOGuj
ગુજરાતમાં લાખો લોકો ની ચાહત મેળવનારા અને સમર્ગ ગુજરાત માં અન્યાય સામે અવાજ ઉપાડી રજૂઆત કરનાર સાવજ આજે બીમાર છે તો આપડે સૌ માં મઢવાળી ને પ્રાર્થના કરીએ જલ્દીથી આપણા સૌ ના લોકલાડીલા એવા ઈસુદાનભાઈ જલ્દી થી સાજા થઈ ફરીથી મહામંથન માં આવી લાખો લોકો ના આશીર્વાદ મેળવે 🙏
@isudan_gadhvi
છેલ્લાં ત્રણ દિવસમાં ઘણા વિદ્યાર્થીઓની અનિશ્ચિતતા દૂર થઈ.જે પરિણામો આવ્યા છે,અને આવશે તે ઘણા વિદ્યાર્થીઓને દિશાસૂચક રહશે
દરેક વિદ્યાર્થી વતી હું #દિનેશ_દાસા સાહેબનો અનિશ્ચિતતાઓ દૂર કરવા અને GR સોલ્વ કરવામાં મહત્વની ભૂમિકા બજાવી છે તેના માટે વ્યક્તિગત આભાર માનું છું
@dineshdasa1
અમારાં સારથી અને આગેવાન એવા યુવરાજસિંહ જાડેજા (ગોંડલ) તથા નીરવભાઈ જોષી ને તાત્કાલિક છોડવામાં આવે અને એમના પર લાગેલા તમામ ગુના પાછા ખેંચવામાં આવે જ્યાં સુધી એમને મુક્ત કરવામાં નહિ આવે ત્યાં સુધી કોઈ વિધાર્થીઓ ગાંધીનગર છોડશે નહિ
#અમારા_આગેવાનો_ને_મુક્ત_કરો@CMOGuj@PradipsinhGuj
નાનાં હતાં ત્યારે સાંભળેલું "ધીરજ ના ફળ મીઠા હોય છે" કળયુગ માં એ ખબર નથી અમને કે આ ધીરજ ક્યાં સુધી રાખવાની ધીરજ ની પણ કંઇક મર્યાદા તો રહેલી જ હશે ને ક્યાં સુધી રાખવી એ બાબત ની કોઈએ ચોખવટ નથી કરેલી કોઈને ખ્યાલ હોય તો જણાવજો
#શિક્ષિત_યુવા_બેરોજગાર_સમિતિ@YAJadeja@NiravJoshi0
મને ઘણા મેસેજ જેમની પરીક્ષા પરિણામ પુરા થઈ ગયા એવા શિક્ષિત બેરોજગાર મિત્રોના અહીં મળે છે. અગાઉ લખ્યું પણ છે. આ થ્રેડ એમને સમર્પિત. આમાં સરકારની એ વાત સાચી કે અમુક મામલામાં કાનૂની ગૂંચ છે ને કોવિડ અચાનક આવ્યું. પણ ઘણા યુવક યુવતીઓની વાત સાંભળો તો એમની હાલત પણ વગર વાંકે કફોડી છે../2