✨અનીતિની ઈમારત ક્યારે ધ્વસ્ત થાય છે?✨
અનીતિ, છળકપટ અને પાપથી ઊભી કરેલી સફળતાની ઈમારત બહારથી ગમે તેટલી મજબૂત અને આકર્ષક કેમ ન લાગે, પણ તેનો પાયો હંમેશા સાવ ખોખલો હોય છે. જ્યારે સમયનું ચક્ર ફરે છે અને વ્યક્તિના પાપનો ઘડો ભરાઈ જાય છે, #LifeLessons#RealityOfLife#SanatanDharma
@narendramodi@ECISVEEP@AmitShah
We're indeed very sad to see these results.
Just a request from the common man. Can't we link #aadhar card with an election card ?
Many citizens couldn't vote because of the voting place, bcoz they're working somewhere else like me.Kindly think
15.
ये भी दीर्घजीवी होने का एक उपाय है ।
આંધળો (કાણો), છ આંગળીવાળો, અભણ, નિંદિત, કુરૂપ, ધનહીન, અસત્યવાદી મનુષ્યોની મજાક કરવી નહીં.
(અનુશાસન પર્વ)
#Mahabharat#Adhik_Mahabharat#Utsav#Quotes
13.
चत्वारि तस्य वर्द्धन्ते
#आयु: विद्या यशः बलम् ।
સવારે ઉઠયા બાદ પ્રથમ માતા, પિતા, આચાર્ય તથા અન્ય ગુરુજનોને પ્રણામ કરવા જોઈએ, આનાથી લાંબુ આયુષ્ય મળે છે.
(અનુશાસન પર્વ)
#Mahabharat#Adhik_Mahabharat#Utsav#adhik_mahabharat
12.
स्वाध्यायप्रवचनाभ्यां न प्रमदितव्यम् ।
વેદ ભણીને તેનો અભ્યાસ ન કરવો એ વેદાધ્યયનનો દોષ છે,વ્રતનું પાલન ન કરવું તે બ્રાહ્મણનો દોષ છે.
(અનુશાસન પર્વ)
#Mahabharat#Adhik_Mahabharat#Utsav#Quotes
10.
જે લોકો વૃક્ષ લગાવે છે તેમના માટે વૃક્ષો પુત્રો સમાન હોય છે.વૃક્ષો પોતાના ફૂલથી દેવતાઓની ફળથી પિતૃઓની અને છાંયાથી અતિથિઓની પૂજા કરે છે.
(અનુશાસન પર્વ)
#Mahabharat#Adhik_Mahabharat#Utsav#Quotes
9.
ये बात आज भी हमें लागू होती है ।
તળાવ બનાવનારો મનુષ્ય ત્રણે લોકમાં સર્વત્ર પૂજ્ય મનાય છે.
તળાવ સૂર્યદેવતા ને પ્રસન્ન કરનારું તથા દેવતાઓની પુષ્ટિ કરનારું છે.
(अनुशासन पर्व, महाभारत)
#Mahabharat#Adhik_Mahabharat#Utsav#Quotes
8.
प्राचीनकालमें देवतओंने इकट्ठे होकर तराजूके एक पलडेपर चारों वेदोंको और दूसरी और महाभारत को रखा । परंतु जब यह रहस्यसहित वेदों की अपेक्षा अधिक भारी निकला, तभीसे संसारमें यह महाभारत के नाम से कहा जाने लगा ।
(अनुक्रमाणिका पर्व, महाभारत)
#Mahabharat#Adhik_Mahabharat#Utsav#Quotes
7.
जो श्राद्धमें भोजन करनेवाले ब्राह्मणों को अन्तमें इस अध्यायका एक चौथाई भाग अथवा आधा श्लोक भी सुनाता है, उसके पितरोंको अक्षय अन्न पानकी प्राप्ति होती है ||
(अनुक्रमणिका पर्व, महाभारत)
#Mahabharat#Adhik_Mahabharat#Utsav#Quotes
6.
जैसे दधिमें नवनीत, मनुष्योमें ब्राह्मण, वेदोंमें उपनिषद्, ओषधियोंमें अमृत, सरोवरोंमें समुद्र और चार पैर वालोंमें गाय सबसे श्रेष्ठ है, वैसे ही उन्हींके समान इतिहासोंमें यह महाभारत श्रेष्ठतर है |
(अनुक्रमणिका पर्व, महाभारत)
#Mahabharat#Adhik_Mahabharat#Utsav#Quotes