મારું એવું માનવું છે કે #ફિક્સ_પે હટાવવાથી કર્મચારીઓને કામ કરવામાં ઉત્સાહ વધી શકે છે અને દેશ હિતમાં હજું વધુ સારું કામ કરશે. અને પોતાના પરીવારને સારી રીતે સાચવી શકશે.
અને કર્મચારીઓમાં પ્રમાણિકતા અને ઈમાનદારીનું પ્રમાણ પણ વધી શકે છે. જે દેશ હિતમાં છે.
#gujarat_fix_pay_remove