તા. ૧૭/૦૬/૨૦૨૬ના રોજ ઉકાઈ તાલુકાના વાઝરડા ગ્રા.પં, પ્રા.શાળા, આંગણવાડી કેન્દ્ર તથા આરોગ્ય સબ સેન્ટરની મુલાકાત કરવામાં આવી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. ગ્રામ વિકાસ અને જનસુવિધાઓને વધુ સશક્ત બનાવવા માટે સ્થળ પર ચર્ચા કરવામાં આવી.
@CMOGuj@infotapigog24@CollectorTapi
આજરોજ વાલોડ તાલુકાના બાજીપુરા ખાતે આવેલ જિલ્લા પંચાયત સંચાલિત બીજ સુધાર કેન્દ્ર તથા નવ રચિત લિફ્ટ ઇરીગેશન સિસ્ટમની મુલાકાત. જે દરમિયાન કેન્દ્રની કામગીરી તેમજ સિંચાઈ સુવિધાઓનું નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી.
@CMOGuj@infotapigog24
આજરોજ વાલોડ તાલુકાના બુટવાડા ગામની મુલાકાત લેવામાં આવી. મુલાકાત દરમિયાન ગ્રા.પં, પ્રા.શાળા, આંગણવાડી કેન્દ્ર તેમજ આરોગ્ય સબ સેન્ટરની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું. તેમજ ગ્રામ વિકાસ અને જનકલ્યાણલક્ષી સેવાઓ અંગે માર્ગદર્શન આપી જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
@CMOGuj@infotapigog24
આજરોજ વ્યારા તાલુકાના વાઘઝરી ગામની મુલાકાત દરમિયાન આંગણવાડી કેન્દ્ર, મનરેગા અંતર્ગત ગામના તળાવને ઊંડા કરવાની કામગીરી તથા નિર્માણાધીન ગ્રામ પંચાયત ઘરનું નિરીક્ષણ કરવામાં આવ્યું. સાથે જ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
@CMOGuj@infotapigog24
ઔદ્યોગિક ક્રાંતિ સાથે
અગ્રેસર ગુજરાત
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે 5 જૂને ભરૂચ અને વલસાડના કેમિકલ અને બલ્ક ડ્રગ ઝોન માટે ₹1,063.5 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું કરશે લોકાર્પણ.. #SuratNavsarjanParv
સોનગઢ તાલુકાના ટાપરવાડા ગામની મુલાકાત લઈ ગ્રા.પં, આંગણવાડી તથા પ્રા.શાળાની મુલાકાત કરવામાં આવી. તેમજ PM આવાસ લાભાર્થીઓ અને ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓના પરિવાર સાથે મુલાકાત કરી વિદ્યાર્થીઓને ફરી શાળામાં પ્રવેશ માટે સમજાવવામાં આવ્યા.
@CMOGuj@infotapigog24
સાયબર ગુનેગારો પર પ્રહાર! 💥
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત પોલીસે મ્યૂલ અકાઉન્ટ્સ વિરુદ્ધ સખત કાર્યવાહી કરીને ₹2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો...
માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેધરલેન્ડ્સના પ્રવાસ દરમિયાન ગુજરાતની જળ સુરક્ષાના કલ્પવૃક્ષ સમાન 'કલ્પસર યોજના'ને સાકાર કરવા માટે મહત્ત્વપૂર્ણ પગલાં લેવાયા.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નેધરલેન્ડ્સના વડાપ્રધાન સાથે ડચ જળ વ્યવસ્થાપનની પ્રતિષ્ઠિત સંરચના Afsluitdijk ડેમ
विध्वंस से सृजन तक की विशाल यात्रा...
माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की पावन उपस्थिति में सोमनाथ मंदिर के पुनरुद्धार की 75वीं वर्षगांठ अवसर पर आयोजित हो रहा है विरासत का महोत्सव, आइए इस ऐतिहासिक अवसर के साक्षी बने।
🛕 श्री सोमनाथ मंदिर परिसर, प्रभास पाटन
🗓️ 8 से 11 मई
લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પથી શરૂ થયેલી સોમનાથની આ યાત્રાને આજે માનનીય વડાપ્રધાનશ્રી નવી ઊંચાઈઓ પર લઈ ગયા છે.
વિનાશની શક્તિ કરતા સર્જનની શક્તિ પ્રબળ હોય છે તેનું ઉત્તમ ઉદાહરણ એટલે સોમનાથ...
#SomnathVirasatke75Years