@devanshijoshi71 રતન ટાટા તે ભારત ને જ્યારે જયારે મુશ્કેલી આવી તે વખતે રતન ટાટા જે સહાય કરી છે તે ક્યારે નહિ ભૂલાય ઓમ શાંતિ આવા રતન ટાટા જેવા લોકો ને ભગવાન તેમની આત્માને શાંતિ આપે અમર રહો.... 🙏
@devanshijoshi71 ખૂબ દુઃખ થયું આવા કેટલા માણસ આવી રીતે મુત્યુ પામતા હસે પણ સરકાર ને કોઈ ફરક પડતો નથી અને સુ કામ ફરક પડે આપણે ગુજરાતી હિન્દુ મુસ્લિમ કરી ને વોટ આપીએ છીએ એટલે તો 27 વર્ષ થી રાજ કરે છે આં તેનું પરિણામ છે
@Rajjak_H_Shaikh @nidhirpatel6 Rajak bhai ખૂબ સાચી અને મહત્વ ની વાત કીધી છે ભારત ના બંધારણ માં પણ વિપક્ષ ની વાત કરી છે 55 % વિપક્ષ હોવું જોઇએ તો જ સામાન્ય નાગરિક ને સાચો ન્યાય મળે પણ આપણા ગુજરાત ના મુખ નાં સરદાર છે તેમને કોણ સમજાવે