આજરોજ બેચરાજી શહેરમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનું સ્થળ પર જઈને પ્રાદેશિક કમિશનર સાહેબશ્રી,ધારાસભ્ય સાહેબશ્રી, પ્રમુખ તેમજ નગરપાલિકા દ્વારા નિરીક્ષણ કર્યું અને તાત્કાલિક પાણી ના નિકાલ માટે કામ ચાલુ કરી દીધું
@CollectorMeh@rcmgandhinagar@comaoffice@CMOGuj
‘વિકસિત ગુજરાત @ 2047’ના વિઝનને સાકાર કરવા માટેનો એક રોડમેપ ગુજરાત રાજ્ય ઈન્સ્ટિટ્યુટ ઓફ ટ્રાન્સફોર્મેશન (GRIT) અને સામાન્ય વહીવટ વિભાગના આયોજન પ્રભાગ દ્વારા સંયુક્તપણે તૈયાર કરવામાં આવ્યો છે. આ રોડમેપનું આજે ગાંધીનગર ખાતે સાથી મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં અનાવરણ કર્યું.
માનનીય વડાપ્રધાન શ્રી @NarendraModi એ આપેલા ‘વિકસિત ભારત @ 2047’ના વિઝનને સુસંગત રહીને આ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. વિકસિત ગુજરાતના વિઝનનું ઓન-ગ્રાઉન્ડ એક્ઝિક્યુશન કરવા તરફ રાજ્ય સરકારનું આ મહત્ત્વનું પગલું છે.
વિકસિત ગુજરાતના લક્ષ્યને પ્રાપ્ત કરવા રાજ્ય સરકારના દરેક વિભાગે જે ગોલ નક્કી કર્યા છે, તેના આધારે આ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યના 26 વિભાગો માટે અંદાજે 900 સ્ટેપ્સ નક્કી કરવામાં આવ્યા છે. આ રોડમેપમાં "Living Well, Earning Well”ના મંત્રને સાકાર કરવા મુખ્ય 11 થીમ, 120 મેક્રો ગોલ તેમજ 55 કી થ્રસ્ટ એરિયા નક્કી કરવામાં આવ્યા છે.
વિકસિત ગુજરાતના નિર્માણ માટે કેવા પગલા લેવાની જરૂર છે, કેવા પ્રોજેક્ટ્સ કોના દ્વારા અને કેટલી સમયમર્યાદામાં કરવાના છે - તેની સ્પષ્ટતા આ રોડમેપમાં મળશે.
નાગરિકો માટે સારી આજીવિકા, મજબૂત માળખાગત સુવિધા, સર્વસમાવેશી વિકાસ દ્વારા જીવનની ગુણવત્તામાં સુધારો કરવામાં આ રોડમેપ ઉપયોગી બનશે.
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah આજે અમદાવાદ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ની વિશેષ ઉપસ્થિતિમાં સાબરમતી વિધાનસભા (રાણીપ અને સાબરમતી વોર્ડ)ના નાગરિકો સાથે લોક-દરબારમાં સંવાદ કર્યો.
नालंदा विश्वविद्यालय ने शास्त्रार्थ की हमारी प्राचीन परंपरा को फिर से जीवंत किया है।
शास्त्रार्थ केवल अपनी बात रखने का माध्यम नहीं है। ये वाद-संवाद और मंथन की एक अनुशासित प्रक्रिया है।
इसमें तर्क के साथ, तथ्य के साथ, अपनी बात कहना बहुत जरूरी होता है और उसमें आपकी महारत होनी चाहिए।
दूसरों के विचारों को धैर्य से सुनने और समझने की सीख भी इस शास्त्रार्थ की प्रक्रिया से मिलती है। मुझे खुशी है कि नालंदा विश्वविद्यालय ने इसे अपने दीक्षांत समारोह का हिस्सा बनाया।
#MannKiBaat
સ્વચ્છ પર્યાવરણ, સ્વસ્થ જીવન
'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત આજે ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે ગાંધીનગર લોકસભાની બૃહદ બેઠક માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp અને પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP ની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થઈ.
ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah ના નેતૃત્વમાં આ અભિયાન અંતર્ગત ગાંધીનગર લોકસભામાં કરોડોની સંખ્યામાં વૃક્ષારોપણ કરાશે.
@BJP4Gujarat@jahanvivyasbjp#nation_first
राष्ट्र प्रथम के संकल्प के साथ, अंत्योदय और सेवा के पथ पर निरंतर अग्रसर करोड़ों कार्यकर्ताओं को भारतीय जनता पार्टी के स्थापना दिवस की हार्दिक शुभकामनाएं।
ડો. બાબાસાહેબ આંબેડકર જીની જન્મજયંતિ નિમિત્તે આજે બેચરાજી ખાતે બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.
ભારતના બંધારણ નિર્માતા અને સમાનતા, ન્યાય અને અધિકારના પ્રણેતા એવા બાબાસાહેબને આ અવસરે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના વિચારોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ લેવામાં
દેવભૂમિના દ્વારેથી ગુંજ્યો વિજયઘોષ!
આજે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા ખાતે 'વિકાસ સંકલ્પ સભા'માં જનમેદનીને સંબોધિત કરી. જનતાનો આ અપાર ઉત્સાહ અને વિશ્વાસ સ્પષ્ટ સંકેત આપી રહ્યો છે કે ગુજરાતમાં ફરી એકવાર ભાજપાનો ભગવો લહેરાશે.
વિકાસની ગતિને બમણી કરવા અને અતૂટ વિશ્વાસને મજબૂત કરવા ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ મતોથી વિજયી બનાવવા આહ્વાન કર્યું.
આજે જામનગર મહાનગર ખાતે આયોજિત વિકાસ સંકલ્પ સભામાં પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP એ નગરજનો સાથે સીધો સંવાદ કર્યો.
જનતાનો આ અતૂટ વિશ્વાસ અને ઉત્સાહ જ બતાવે છે કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ વિજય થશે.
@BJP4Gujarat@jahanvivyasbjp#nation_first
राष्ट्र प्रथम के संकल्प के साथ, अंत्योदय और सेवा के पथ पर निरंतर अग्रसर करोड़ों कार्यकर्ताओं को भारतीय जनता पार्टी के स्थापना दिवस की हार्दिक शुभकामनाएं।
राष्ट्र प्रथम के संकल्प के साथ, अंत्योदय और सेवा के पथ पर निरंतर अग्रसर करोड़ों कार्यकर्ताओं को भारतीय जनता पार्टी के स्थापना दिवस की हार्दिक शुभकामनाएं।
#47YearsOfNationFirst