ચાણક્યએ શિક્ષક વિશે કહ્યું છે કે, 'શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો, પ્રલય અને નિર્માણ એ શિક્ષકોના હાથમાં હોય છે.'
ચાણક્યની વ્યાખ્યાને આજે શિક્ષકોએ સાબિત કરી બતાવી. જ્યારે કોઈ લડાઈનું નેતૃત્વ શિક્ષક કરે એટલે એનું સફળ પરિણામ જ આવે.
સૌને શિક્ષકોને વંદન અને અભિનંદન.