1. Trust the Pakistanis to make a pigsty even out of the @OxfordUnion. And as always, they are genetically incapable of being truthful. So here's the complete story of how this so-called debate played out.
Protein ke peeche kya hai? AKA Why are protein powders a black box? Let's change that. Let's take the protein conversation out of gyms and into our living rooms. And let's have a bit of a laugh as we do it ;)
Here we go. Results of Citizens Protein Project 2. Please read, share max. We have to bring in change. Thank you for your contributions. Huge thanks to @arifhussaintm who led clinical research division on behalf of Mission for Ethics and Science in Healthcare to do this...1/15
@chiragbarjatya Here in Gujarat, the government endeavours to disburse in 48 hours. Tehsildars usually prepare the proposal and handhold the next of kin for procuring the provisional death certificate, PM report, FIR, heirship certificate, and consent in case of multiple heirs. No tax deducted.
The Indian Air Force (IAF) has successfully executed its assigned tasks in Operation Sindoor, with precision and professionalism. Operations were conducted in a deliberate and discreet manner, aligned with National Objectives.
Since the Operations are still ongoing, a detailed briefing will be conducted in due course. The IAF urges all to refrain from speculation and dissemination of unverified information.
#OpSindoor
#IndianArmedForces
#IndianAirForce
#OperationalCapability
@DefenceMinIndia@MEAIndia@MIB_India@SpokespersonMoD@HQ_IDS_India@adgpi@IndiannavyMedia
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાના પગલે ત્યાં પ્રવાસ અર્થે ગયેલ ગુજરાતના પરિવારોની સુરક્ષા અને સલામતી માટે રાજ્ય સરકાર જમ્મુ કાશ્મીર તંત્ર સાથે સતત સંકલનમાં છે.
ગુજરાતના પ્રવાસીઓ હ��મખેમ વતનમાં પરત ફરે તે માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને દિશાનિર્દેશ અનુસાર રાજ્ય સરકાર જરૂરી વ્યવસ્થાઓ કરી રહી છે.
આ માટે રાજ્ય સરકારે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે બે હેલ્પલાઇન નંબર શરૂ કર્યા છે. યાત્રિકો અને તેમના પરિવારજનો લેન્ડલાઈન નંબર 079-23251900 અને મોબાઈલ નંબર 99784 05304 પર સંપર્ક કરીને સ���રક્ષા વિષયક બાબતો તેમજ ગુજરાત પરત ફરવા અંગે સંકલન સાધી શકશે, તેમજ જરૂરી મદદ મેળવી શકાશે.
Today marks the 250th birth anniversary of Shri Muthuswamy Dikshitar, one of the greatest vaggeyakaras (composer) classical music has ever seen. He was born on panguni krithigai (palguna krithika) in Thiruvarur to Ramaswami Dikshitar & Subbamma.
Dikshitar mastered the vedas, Upanishads, sanskrit language, jyothisha shastra, veena along with sangeetam. He became the disciple of Chidambaranatha yogi at Varanasi and acquainted himself with hindustani music which reflects in some of his krithis (compositions). One day at tiruttani, Lord Subramanya himself appeared in the form of an old man and blessed him by dropping a sugar candy into his mouth & disappeared.
Dikshitar composed his 1st exquisite krithi shree naathadi guruguho Jayati in Mayamalavagowla, at instant and adopting guruguha as his raga mudra.
નવરાત્રીના આ પાવન પર્વની મા દુર્ગાની આરાધના સાથે જોડાયેલા લોકો જુદી જુદી રીતે ઉજવણી કરી રહ્યા છે. શ્રદ્ધા અને ભક્તિના આવા જ ભાવથી મેં પણ “આવતી કળાય માડી આવતી કળાય” નામે એક ગરબાની શબ્દરચના કરી છે. મા જગદંબાના અનંત આશીર્વાદ હરહંમેશ આપણા સૌ પર બની રહે…..
#AavatiKalay
The American College of Pediatricians just put out a 🔥🔥🔥 statement calling out all the major medical associations by name for pushing the gender transition craze on kids.
They ask for these groups to "IMMEDIATELY stop the promotion of social affirmation, puberty blockers, cross-sex hormones and surgeries for children and adolescents who experience distress over their biological sex."
The full @ACPeds statement ⬇️
"Therefore, given the recent research and the revelations of the harmful approach advocated by WPATH and its followers in the United States, we, the undersigned, call upon the medical professional organizations of the United States, including the American Academy of Pediatrics, the Endocrine Society, the Pediatric Endocrine Society, American Medical Association, the American Psychological Association, and the American Academy of Child and Adolescent Psychiatry to follow the science and their European professional colleagues and immediately stop the promotion of social affirmation, puberty blockers, cross-sex hormones and surgeries for children and adolescents who experience distress over their biological sex. Instead, these organizations should recommend comprehensive evaluations and therapies aimed at identifying and addressing underlying psychological co-morbidities and neurodiversity that often predispose to and accompany gender dysphoria. We also encourage the physicians who are members of these professional organizations to contact their leadership and urge them to adhere to the evidence-based research now available.”
They link to MANY studies on their site: https://t.co/Rjw4geZVvI
What state governments have got to do with granting citizenship? Why some state governments are saying they won't implement CAA? Will it not have zero impact?
Huge development:
Our apartment association met today and decided not to implement CAA.
#ThisDay in 1930 Pujya Bapu along with other Satyagrahis led a peaceful march from Sabarmati Ashram to Dandi to protest against colonial monopoly, oppression and injustice.
The Salt Satyagrah touched a chord with every Indian and proved to be a turning point in our struggle for independence. On the anniversary of #DandiMarch, I pay my humble homage to Gandhiji and all others who fought for our rights and freedom.
અયોધ્યાજી ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભારતના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કરકમળો દ્વારા સંપન્ન થવા જઈ રહ્યો છે. લોકોત્સવની આ ભવ્ય અને દિવ્ય ઉજવણી સાથે ભારતના જન-જનની ચેતના અને આસ્થા જોડાઈ છે. માત્ર ભારત જ નહિ, સમગ્ર વિશ્વની નજર આ પાવન અ��સર પર છે. હું પણ, ભારતના કોટિ કોટિ નાગરિકોની સાથે રામલલાના આગમનની દિવ્ય ક્ષણની આતુરતાપૂર્વક પ્રતિક્ષા કરી રહ્યો છું.
સમગ્ર ભારતમાં આ પાવન દિવસને વધાવવા અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું છે. શહેરોમાં, ગામોમાં, નગરોમાં, શેરીઓમાં, સોસાયટીઓમાં, મહોલ્લામાં, તીર્થસ્થાનો પર દેશની જનશક્તિ પ્રભુ શ્રી રામ પ્રત્યે આસ્થા વ્યક્ત કરી રહી છે.
આ દિવસને લઈને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભ��ઈ મોદીએ વિશેષ અનુષ્ઠાન આદર્યું છે. અનેક પેઢીઓ અને કરોડો ભારતવાસીઓનું તપ ફળીભૂત થવા જઈ રહ્યું છે.
આવો, ઘરે ઘરે દીવો પ્રગટાવી પ્રભુ શ્રીરામના આગમનને વધાવીએ. ભારતની ચેતનાને એક કરીને પ્રભુ શ્રી રામને પધારવા બુલંદ પોકાર કરીએ.
@narendramodi