આવતી કાલે એટલે કે રવિવાર અને 19/01/2025 તારીખે #FixPay ની આ અન્યાયકારી નીતિ ને ડામવા મોટે પાયે ટ્વીટર અભિયાન નું આયોજન કરી ને સરકાર શ્રી સુધી આપણો આક્રોશ પહોંચાડીએ જેથી સરકાર શ્રી આપણી દશા સમજે.
#REMOVE_FIX_PAY_IN_GUJARAT
गुजरात राज्य की महानगरपालिकाओं में वर्ग 3 के Fix Pay कर्मचारियों का प्रोबेशन पीरियड 3 साल का है तो फिर राज्य सरकार के वर्ग 3 के कर्मचारियों का प्रोबेशन पीरियड 5 साल का क्यों ?! किसका कार्यक्षेत्र विशाल है?! राज्य सरकार या महानगरपालिका का??!!
@CMOGuj#No_More_FixPay_in_Gujarat
#Remove_Fix_Pay_Gujarat. માન.સુપ્રીમ કોર્ટના જવાબ મુજબ ફિક્સ પગારના કર્મચારીઓ કોઈ વધારાના પર કામ નથી કરતા સરકારે મંજૂર કરેલી જગ્યા પરજ નોકરી કરે છે તોપછી આ કર્મચારીઓને શામાટે અન્ય ભથ્થા કે મોંઘવારી ભથ્થા થી વંચિત રાખી શોષણ કરવામાં આવે છે
સમગ્ર દેશમાં કહેવાતા ફક્ત #મોડલ_સ્ટેટ ગુજરાતમાં આવી #ફિકસ_પે એટલે કે શોષણ ની નીતિ કેમ ?🤔
14 વર્ષે તો ભગવાન રામનો પણ વનવાસ પૂર્ણ થયો હતો અને ઉત્સાહમાં દિવાળી ઉજવાઈ હતી, ફિકસ પગારના કર્મચારીનો #વનવાસ તો ક્યારે પૂર્ણ થશે ?🤨
ફિક્સ પગાર ના નામે યુવાનોનું #શોષણ કેટલું યોગ્ય ?🥺
👉🏻ગુજરાતમાં વર્ષ 1998-1999માં ફિક્સ પગારની નીતિ ઘડવામાં આવી
👉🏻"જે તે સમયે રાજ્ય સરકારનો હેતુ #કરકસરનો હતો."
👉🏻1998-1999માં પ્રાથમિક શિક્ષકોની ભરતીથી ફિક્સ પગારની નીતિ શરૂ થઈ
👉🏻વર્ષ 2000 થી 2004 સુધીમાં જુદા-જુદા વિભાગોમાં આ નીતિ લાગુ થઈ હતી. "વર્ષ 2006થી રાજ્યના તમામ વર્ગ-3 અને 4ના કર્મીઓની નિમણૂંક #ફિક્સ_પગારથી થાય છે."
📢વર્ષ 2012માં #ગુજરાત_હાઇકોર્ટમાં પ્રથા નાબૂદ કરવાની સૂચના આપી હતી. જ્યારે 5 વર્ષનો સમયગાળો પૂર્ણ થાય તેમ છતાં 6 કે 7 માં વર્ષે રેગ્યુલર ફૂલ પગાર તરીકે લેવામાં આવે છે. ફિક્સના કર્મચારીઓ માટે TA, DA ની સુવિધાઓ પ્રાપ્ત થતી નથી. જ્યારે ગ્રેજ્યુઇટી બાબતે પણ અનેક પ્રશ્નો ઉભા થાય છે. સાથે જ જ્યારે કોઈ કર્મચારી સરકારી નોકરી દરમિયાન બીજી સરકારી નોકરીમાં પરીક્ષા આપે છે ત્યારે નોકરી બદલે તો તેવા કિસ્સામાં જે તે કર્મચારીઓ માટે ફરી 5 વર્ષ માટે ફિક્સમાં નોકરી કરવાનો વારો આવે છે. આ નીતિ હોવાને કારણે કર્મચારીઓને ઈન્ક્રિમેન્ટ પણ નથી મળતું. આમ 5 વર્ષના ઇજાફા નથી મળતાં. આની અસર નોકરીની નિવૃત્તિ સુધી રહે છે, જેથી કર્મચારીને લાખો રુપિયાનું આર્થિક નુકશાન પણ થાય છે..
📌વર્ષ 2012માં ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફિક્સ પે નીતિ બાબતે નિર્ણય આપવામાં આવ્યો હતો. જેમાં ફિક્સના કર્મચારીઓને કાયમી ગણવાનો ઉલ્લેખ હતો. પરંતુ રાજ્ય સરકાર દ્વારા 2012 ગુજરાત હાઇકોર્ટના હુકમ વિરુદ્ધ #સુપ્રીમ_કોર્ટમાં અરજી દાખલ કરી છે.😠
👉🏻ગુજરાતમાં પ્રવર્તમાન ફિક્સ પગારની નીતિમાં #પુનઃસમીક્ષા કરી જરૂરી સુધારા કરવા વર્ગ – 3 નાં કર્મચારીઓ ને સૈધાંતિક ન્યાય આપવો જોઈએ. વર્ગ-3ના કર્મચારીઓ નજીવા પગારે મહત્વની જવાબદારી નિભાવે છે.
📌👉🏻રાજ્ય સરકાર દ્વારા વર્ગ-3 ની જગ્યાઓ પર જરુરી લાયકાત ધરાવતા ઉમેદવારોને નિયત પસંદગી પ્રક્રિયા દ્વારા ફિક્સ પગારમાં પાંચ વર્ષના સમયગાળા માટે નિમણૂંક આપવામાં આવે છે. રાજ્યના યુવાનો ઉચ્ચ શૈક્ષણિક લાયકાત મેળવ્યા બાદ સખત પરિશ્રમ કરીને સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી 25 થી 35 વર્ષની ઉંમરે સરકારી સેવામાં જોડાય છે. ઘણા ફિક્સ પગારદાર કર્મચારી ફિક્સ પગારના પાંચ વર્ષ પુરા કરી સરકારમાં નિયમિત પગારધોરણમાં આવ્યા બાદ માન્ય ભરતી બોર્ડ દ્વારા સમકક્ષ કે ઉપલી જગ્યાએ મહેનત કરી પરીક્ષા પાસ કરી જોડાય તે અંગે અગાઉ બજાવેલ ફરજ સળંગ ગણવામાં આવતી ન હોવાથી નવા સંવર્ગમાં કર્મચારીઓને ફરીથી પાંચ વર્ષ માટે ફિક્સ પગારમાં નિમણુક આપવામાં આવે છે. જેથી રાજ્યનાં યુવાનોની કારકિર્દીનો અમૂલ્ય 10 થી 15 વર્ષ ફિક્સ વેતનમાં પસાર કરવા પડે છે.
👉🏻રાજ્ય સરકાર દ્વારા 2012 ગુજરાત હાઇકોર્ટના હુકમને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જે કેસ હજુ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. જેથી જો સરકાર આ કેસ #સુપ્રીમ_કોર્ટમાંથી પરત ખેંચે તો તમામ પ્રશ્નોનો ઉકેલ આવી શકે તેમ છે.
📌ગુજરાતના લાખો યુવાનોને ફિક્સ પગાર ના શોષણ ની યાતના થી મુક્તિ ક્યારે મલશે ??🤔 અઘોર નિંદ્રામાં સુતેલી ગુજરાત સરકારને ગુજરાતના લાખો કર્મચારીઓનું દર્દ શુ દેખાતું નથી ??🤔
#Remove_Fix_Pay
#remove_fixpay
#Remove_Fix_Pay_Gujarat
#remove_fix_pay_gujarat
@CMOGuj@Bhupendrapbjp@INCGujarat@irushikeshpatel@KanuDesai180@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@ABPNews@ZeeNews@devanshijoshi71@jigneshmevani80@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@Chaitar_Vasava@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@GujaratFirst@Dinesha64192780@imTMangi
ભારતમાતાના મહાન સપૂત ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્માની આજે જન્મજયંતી છે, ત્યારે તેમના જન્મસ્થાન માંડવી ખાતે નવીનીકૃત કરવામાં આવેલ શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ – ક્રાંતિ તીર્થના લોકાર્પણનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
વર્ષ 2009 માં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી @narendramodi જી એ શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિ ગુજરાત પરત લાવી માંડવીમાં તેમના સ્મારક ક્રાંતિ તીર્થની સ્થાપના કરી હતી.
આ સ્મારકનું નવીનીકરણ કરીને તેમાં રસપ્રદ આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે.
સ્મારકમાં આવેલ ઈન્ડિયા હાઉસને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે. વીરાંજલિ ગેલેરીનું પુન:નિર્માણ કરવામાં આવ્યું છે.
સ્મારક ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શૉ પણ ઉમેરવામાં આવ્યો છે, જેમાં શ્યામજી કૃષ્ણ વર્માના જીવન પ્રસંગો અને ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામની ગાથા દર્શાવવામાં આવશે. મુલાકાતીઓ માટે આ એક યાદગાર અનુભવ બની રહેશે.
#KrantiTirth
આજની કેબિનેટ પછી #ફિક્સ_પગાર મુદ્દે કોઈ રાહત મળી શકશે ખરી?
સરકારી સૂત્રો કહી રહ્યા છે કે તમામ રજૂઆતો આજે @Bhupendrapbjp
સમક્ષ મૂકવામાં આવશે અને કોઈ એવો નિર્ણય લેવાશે જે બંને પક્ષો માટે ફાયદાકારક હોય શકે છે.
#ફિક્સ_પે_દૂર_કરો@Zee24Kalak
@Hasmukhpatelips સાહેબ હવે તો દિવાળી પણ જતી રહી છે #MPHWનુ_રિસફીલીગ_અને_વેઈટીગ લિસ્ટ ક્યારે આપશો??? ઉમેદવારો હવે રાહ જોઈ ને થાક્યા છે,રજુઆત કરવા આવીએ છીએ તો ત્યાંથી સરકારી જ જવાબ આપવામાં આવે છે આપની પાસેથી આશા રાખીએ કે આપ આપના માધ્યમ દ્રારા આ બાબતે કોઈ ચોક્કસ જવાબ આપવામાં આવે.