*નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગર* તથા *જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, જિલ્લા પંચાયત, અમદાવાદ* ના માર્ગદર્શન હેઠળ આજ તા. 10/07/2026 ના રોજ *આયુષગ્રામ, શિયાળ* ખાતે *વૃક્ષારોપણ કાર્યક્રમ* નું આયોજન કરવામાં આવેલ. જે અંતર્ગત *નિમ્બ, આરગ્વધ, કરંજ, ચિંચા, અર્જુન* જેવી વિવિધ ઔષધિઓના *120
આજ તા.24-03-2026ના રોજ નિયામકશ્રી આયુષ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ-ગુજરાત રાજ્ય તથા જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી,અમદાવાદ ના માર્ગદર્શન હેઠળ આયુષ્માન આરોગ્ય મંદિર -આયુષ શિયાવાડા તા-સાણંદ દ્વારા જોલાપુર ગામ ખાતે સર્વ રોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
તારીખ ૨૭/૦૨/૨૬ ના રોજ અમદાવાદ જિલ્લાનો આયુષ મેળો-૨૦૨૬ મહંત શ્રી પરમ પૂજ્ય બલદેવદેવગીરી બાપુ કોમ્યુનિટી હોલ,ચાણક્યપુરી ખાતે યોજાયેલ.
જેમાં માનનીય મેયરશ્રી પ્રતિભાબેન જૈન ,
ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, માનનીય પ્રમોદભાઈ પટેલ ચેરમેન શ્રી કારોબારી સમિતિ જિલ્લા પંચાયત અમદાવાદ
જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી અમદાવાદ ના માર્ગદર્શન હેઠળ “જન જાતીય ગૌરવ દિવસ “
ભગવાન બિરસા મુંડા”ની ૧૫૦ મી જન્મ જયંતી નિમિત્તે સરકારી આયુર્વેદ દવાખાના દ્વારા શિયાળ દ્વારા “નિઃશુલ્ક નિદાન અને સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવેલ . @dp_amdavad@CMOGuj@PMOIndia
આજે લોહપુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ‘સરદાર @ 150 – યુનિટી માર્ચ’નો નારણપુરા ખાતે આવેલ સરદાર પટેલની પ્રતિમા પાસે ફ્લેગ-ઓફ દ્વારા શુભારંભ કરવામાં આવ્યો.
#Runforunity
@CMOGuj@infoahdgog@InfoGujarat@mopr_goi@GujDCoffice
આજ રોજ અત્રેના જિલ્લાના દસક્રોઇ તાલુકાની કાસીન્દ્રા અને વિસલપુર ગ્રામ પંચાયત અને બાવળા નગર પાલિકા ખાતે આવેલ આંગણવાડીની મુલાકાત લીધી, જે દરમિયાન આંગણવાડી કાર્યકરોને સ્વચ્છતા જાળવવા જરૂરી સૂચના આપી.
@CMOGuj@infoahdgog@InfoGujarat@mopr_goi
प्रधानमंत्री श्री नरेन्द्र भाई मोदी जी ने आयुष मंत्रालय बनाकर अनेक परिवारों को राहत देने का काम किया है, उसका ताजा उदाहरण आज मैंने देखा। आज ज़िला आयुष विभाग आयोजित आयुष मेले का मैंने उद्घाटन किया एवं विस्तृत जानकारी आम लोगो तक पहुँचाई। आयुर्वेद दुनिया की सबसे पुरानी थैरेपी हैं।
@ISADF_Gujarat@CMOGuj@Bhupendrapbjp સરકારશ્રી ના સૌનો સાથ સૌનો વિકાસ અને સમરસ ગુજરાત ના પથ પર આગળ વધી રહેલા ગૌરવવંતા ગુજરાત ના આ. અ. પરિ. ક. વિ.અંતર્ગત આયુષ વિભાગના તમામ આયુષ તબિબોને લાગુ પડતું NPA ભથ્થું ૭ માં પગારપંચ મુજબ જ સમરસ - એકસમાન રીતે મળવું જ જોઈએ..🙏