@Bhupendrapbjp@irushikeshpatel@jitu_vaghani@ChaudhryShankar UGVCL જેટકો કંપની દ્વારા વાવ-થરાદ જીલ્લાના થરાદ તાલુકાના ગામોમાં છેલ્લા ત્રણ દિવસથી વિજ પુરવઠાનો કાપ મૂકવામાં આવી રહ્યો છે જેથી કરીને તાત્કાલિક અસરથી રીપેરીંગ કરી રાબેતા મુજબ વિજપુરવઠો ચાલું કરવો
@narendramodi@Bhupendrapbjp@sanghaviharsh@ChaudhryShankar NMEO(તેલીબિયાં) યોજના હેઠળ પ્રમાણિક બિયારણ સહાય યોજના માત્ર લોલીપોપ સાબિત થઈ છે ખેડૂતોને પહેલાં સહાયની જાહેરાત અને પછી ખેડૂતોને સહાય માટે કચેરીના ધક્કા ખવડાવીને ખેડૂતો સાથે ચેડાં કરી
છેલ્લા આઠ વર્ષથી રજુઆત કરવામાં આવેલ છે તેમ છતાં આજ દિન સુધી કોઈ પણ જવાબ નથી આપ્યો જેથી કરીને આ છેલ્લી રજુઆત કરવામાં આવે છે કેવો જવાબ અને કામ થાય છે એ જોઈએ આ છે ભજપ સરકાર ના ત્રીસ વર્ષનું સાસન
@ChaudhryShankar@Bhupendrapbjp@narendramodi
@Bhupendrapbjp@jitu_vaghani@ChaudhryShankar વાવ થરાદ જિલ્લામાં તા.૦૭/૦૮/૦૯/૨૦૨૫ના રોજ અતિભારે વરસાદથી પાક નુકસાન જમીન સુધારણા માટે સહાય પેકેજ જાહેર કર્યું આજે તાલુકાના અધિકારીઓ દ્વારા સર્વે કરી ઓનલાઈન ફોર્મ ભરવા માટેની જાહેરાત કરવામાં આવી છે ત્યારે સરકાર દ્વારા ૧૫ દિવસની મુદત
@jitu_vaghani@ChaudhryShankar@Bhupendrapbjp ડીજીટલ ઇન્ડિયામાં સર્વર હેક થતાં નવા વાવ થરાદ જિલ્લામાં સાત બાર અને આઠ અ ના ઉતારા અને ખરીફ પાકની સહાયના ઓનલાઇન ફોર્મ માટે ખેડૂતોની પડતી હાલાકી દુર કરવા વિનંતી
@ChaudhryShankar એક કોર કુદરત રૂઠયો અંને બીજી બાજુ દુધ મંડળીના પાપે પાણીના ભાવે દુધ આમાં કેવી રીતે ખેડૂત અને પશુપાલન જીવી શકે થોડીક દયા કરો તો સારું છે બાકી તો કુદરત લઈ જાય તો સારું
વાવ થરાદ અને પાટણ જિલ્લામાં જે 2500 કરોડ પાણી માટે પેકેજ જાહેર કરવામાં આવેલ છે તે ટ્રેન ચેનલ દ્વારા કચ્છના ખારા રણ સુધી લંબાવાઈ અને સરદાર સરોવર નર્મદાની મુખ્ય કેનાલમાંથી પાણી સીપેજ માટે રીપેરીંગ માટે વાપરવામાં આવે @jitu_vaghani@Bhupendrapbjp @shankar@
થરાદ પ્રાંત અધિકારી સમક્ષ નાગલા ગામના સરપંચ સાથે ગામના પીડીત પરિવારો રજુઆત કરવા માટે કચેરીએ પહોંચ્યા ત્યારે બાપાની પેઢી સમજીને થરાદ પ્રાંત અધિકારી દ્વારા રોફ જમાવી સરપંચ અને ગામના પીડીત પરીવારોને ધમકાવી બહાર કાઢી મૂકવામાં આવ્યા આછે ઉડતું ગુજરાત @ChaudhryShankar@Bhupendrapbjp
થરાદ પ્રાંત અધિકારી સમક્ષ નાગલા ગામના સરપંચ સાથે ગામના પીડીત પરિવારો રજુઆત કરવા માટે કચેરીએ પહોંચ્યા ત્યારે બાપાની પેઢી સમજીને થરાદ પ્રાંત અધિકારી દ્વારા રોફ જમાવી સરપંચ અને ગામના પીડીત પરીવારોને ધમકાવી બહાર કાઢી મૂકવામાં આવ્યા આછે ઉડતું ગુજરાત @ChaudhryShankar@Bhupendrapbjp