મહેસુલ અને પંચાયત બન્ને એક ત્રાજવા ના પલ્લાઓ c
છે છતાં પણ એક બાજુ વધુ કેમ તોલાય છે પંચાયત વિભાગના કર્મચારીઓ ને વળતરમાં અન્યાય કેમ થાય છે પાયા ની કામગીરી તો પંચાયત વિભાગ બજાવે છે છતાં પણ આટલો અન્યાય કેમ,હવે અન્યાય નહીં ચાલે પંચાયત કર્મચારીઓ ને પણ કામ સમાન વળતર આપો