તા.૧૮/૦૩/૨૦૨૬ ના રોજ મોજે-ગોલણ ખાતે વાલોડ તાલુકાનો સેવાસેતુ ૨.૦(ગ્રામ્ય) કાર્યક્રમ-૨૦૨૬ યોજવામાં આવ્યો. જેમાં આધાર કાર્ડ,રાશન કાર્ડ, વિગેરે સહિતની ૫૫ જેટલી સેવાઓનો લાભ સ્થળ ઉપર જ મળી શકે તેવી વ્યવસ્થા સુનિચ્છિત કરી સરકારશ્રી ના કાર્યક્રમને સફળ બનાવ્યો.
📖 શ્રીમદ ભગવદ ગીતા – અધ્યાય 2, શ્લોક 47
કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન ।
મા કર્મફલહેતુર્ભૂર્મા તે સંગોસ્ત્વકર્મણિ ॥
તારો અધિકાર માત્ર કર્મ કરવા પર છે,
ફળ પર નથી.
તેથી ફળના ડરથી કર્મ છોડશો નહીં,
અને અન્યાય સામે લડતા ક્યારેય દૂર ન ભાગશો.
વર્ષ 2007માં ગુજરાત સરકાર દ્વારા ઈ-ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેક્ટની કલ્પના, યોજના મંજૂરી અને પાયલોટ અમલ શરૂ કરવામાં આવ્યો હતો.
આ વર્ષે ગ્રામ પંચાયતોને ડિજિટલ સેવાઓ સાથે જોડવાની નીતિ ઘડાઈ, PPP મોડલ નક્કી થયું અને તબક્કાવાર અમલ માટેની તૈયારી શરૂ થઈ
*માન.પ્રધાન મંત્રી સાહેબશ્રી દ્રારા સમગ્ર ભારતમાં સફાઈ અભિયાન કાર્યક્રમના સૂત્રને સાકાર કરવા સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં આવેલ છે.
@CMOGuj@ddo_Tapi@DRDATapi@DRDATapi@SBMR_Gujarat
વિકાસની સોગાતથી સમૃદ્ધ બનશે આદિવાસી પરિવાર...
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી અંતર્ગત ડેડિયાપાડા ખાતે માનનીય વડાપ્રધાનશ્રીના હસ્તે રાષ્ટ્રીય કક્ષાના અનેકવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ...
#JanjatiyaGauravDiwas
વ્યારા ખાતે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે "જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવ" હેઠળ ૧૦૦૦ વિદ્યાર્થીઓએ જોડાઈને એક વિરાટ 'માનવ સાંકળ' રચી "જનજાતિય ગૌરવ દિપ્તિમાન પ્રતીક" એવા ભગવાન બિરસા મુંડાની પ્રતિકૃતિ રચી તાપીએ ઇતિહાસ રચ્યો
@CMOGuj@revenuegujarat@InfoGujarat@infotapigog24
આજ તા.૧૪/૧૧/૨૦૨૫ના રોજ સોનગઢ તાલુકા પંચાયત કચેરી ખાતે માન. પ્રધાનમંત્રી સાહેબશ્રી દ્રારા સમગ્ર ભારતમાં સફાઇ અભિયાન કાર્યક્રમનાં સુત્રને સાકાર કરવા સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં આવેલ છે. જે અંતર્ગત કર્મચારી દ્રારા અને તાલુકા વિકાસ અધિકારીશ્રી સોનગઢ